________________
૧૬૫
હે મહારાજ! મારા ઉપર અત્યંત પ્રેમ રાખનારી મારી પતિવ્રતા પત્ની મારી પાસે બેસીને અબુપૂર્ણ નયનથી મારા હદયને ભીંજવતી હતી. ૨૮
અને પાણું ચ રહાણું ચ, ગન્ધમલ્લવિલેણું ! મએ નાયમનાય વા, સા બાલા નેવ ભુજઈ ૨૯
એ મારાથી જાણે-અજાણે પણ અન્ન-પાણી, સ્નાન, સુગંધ, વિલેપન, માલા આદિનું સેવન કરતી ન હતી. ૨૯
ખણું પિ મ મહારાય, પાસાઓ મે ન ફિદઈ ન ચ દુકખા વિમોએઈ, એસા મઝ અણીયા ૩૦
હે રાજા ! એ પત્ની મારાથી એક ક્ષણ પણ વિછુટી પડતી ન હતી. એ પણ મને દુઃખથી છોડાવી ન શકી. આ મારી અનાથતા. ૩૦
તો હું એવમાહંસુ, દુકખમા હુ પુણે પુણે વેણુ અણુભવિઉં જે, સંસારશ્મિ અણુન્તએ ૩૧
ત્યારે મેં વિચાર્યું કે આ અનંત સંસારમાં મેં આવી દુઃસહ વેદના વારંવાર સહન કરી છે. ૩૧
સર્ષ થી જઈ મુએજજા, વેયણા વિઉલા ઇએ ખન્ત દન્ત નિરારભે, પશ્વએ અણગારિયં ૩૨
હવે એક વાર જે હું આ વિપુલ વેદનાથી મુક્ત થાઉં તે હું ક્ષાત દાંત નિરારંભ પ્રવજ્ય ધારણ કરૂં અને અણગાર થાઉં. ૩૨
એવં ચ ચિજોઈત્તાણું, પસુત્તે મિ નારાહિવા પરિયત્તતીએ રાઈએ, વેણું મે ખર્યા ગયા ૩૩
હે નરાધીપ! આમ ચિંતવીને હું સૂઈ ગયો, રાત્રિ વીતવાની સાથે મારી વેદના પણ નષ્ટ પામી ૩૩ તઓ કલે પથાયમિ, આપુછિત્તાણુ બધે . ખતો દત્તે નિરારમ્ભ, પશ્વઈએ ણગારિયું . ૩૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org