________________
११४
તે મે તિગિઈ કુવંતિ, ચાઉપાયં જહાહિયં . નય દુકખા વિમેયતિ, એસા મસ્જ અણહયા ૨૩
મારા હિતાર્થે આ વૈદ્યાચાર્યો ચતુર્વિધ ચિકિત્સા કરતા હતા. એ લેકે મને દુઃખથી મુક્ત ન કરી શક્યા. આવી મારી અનાથતા હતી. ૨૩ પિયા મે સવસારે પિ, દિપા હિ મમ કારણું ન ય દુખા વિમેએઈ, એસા મઝ અણહયા ૨૪
મારા પિતા મારા માટે બહુમૂલ્ય વસ્તુઓ આપતા હતા, પરંતુ હું દુઃખથી વિમુક્ત ન થયે. આવી મારી અનાથતા છે. ૨૪ માયા વિ એ મહારાય, પુત્તસગદુહદિયા ન ય દુદખા વિમાએઈ, એસા મઝ અણુહયા ૨૫
હે મહારાજ! મારી માતા પણ પુત્ર–શથી દુઃખી થતી. તેણે અનેક ઉપાય કર્યા, પરંતુ મને કષ્ટથી છોડાવી ન શકી, આવી મારી અનાથતા હતી. ૨૫
ભારે મે મહારાય, સગા જેકણિગા નય દુકના વિમોનિ, એસા મઝ અણહયા ૨૬
હે નરેન્દ્ર ! મારા મેટા અને નાના સગા ભાઈઓએ પણ અનેક પ્રયત્નો કર્યા, પરંતુ મને દુઃખથી છોડાવી ન શક્યા. આ મારી અનાથત છે. ૨૬ ભઇણુ મે મહારાય, સગા જેકણિગા ! ય દુખા વિયન્તિ, એસા મઝ અણહયા રહ
નરેન્દ્ર ! મારી નાની-મોટી સગી બહેને પણ મને આ કષ્ટથી મુક્ત કરી શકી નહીં. આ મારી અનાથતા છે. ૨૭ - ભારિયા મે મહારાય, અણુરત્તા અણુવ્રયા ! અંસુપુણે હિં, નયણે હિં, ઉરે મે પરિસિંઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org