SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ હે ભગવાન! ઉપધિના ત્યાગથી શું ફલ થાય છે? ઉપધિનાત્યાગથી સ્વાધ્યાયમાં નિવિનતા આવે છે, પછી આકાંક્ષા રહિત થઈને કલેશ રહિત થઈ જાય છે. ૩૪ આહારપીફખાણેણં ભત! જીવે કિં જણયઈ? આહારપચ્ચકખાણણું જીવિયાસંસપગ લુચ્છિ છવિયાસંસપએ વૃછિંદિત્તા જીવે આહારમંતરેણું ન સંકિલસ્સઇ છે ૩૫ હે ભગવાન ! આહારના ત્યાગથી કયે ગુણ પ્રકટે છે? આહારના ત્યાગથી જીવવાની આશા નષ્ટ થાય છે. એથી આહારના અભાવમાં કલેશ થતો નથી. ૩૫ કસાયપચ્ચકખાણેણું ભંતે! જીવે કિ જય? કસાયપચ્ચકખાણેણં વિયરાગભાવં જણયઈ, વિયરાગભાવ પડિવનેવિ ય શું છે સમસુહદુખે ભવાઈ છે ૩૬ હે ભગવાન ! કષાયોના પચ્ચકખાણુથી શું ફળ થાય ? કષાયના પચ્ચકખાણથી વીતરાગ ભાવની પ્રાપ્તિ થાય છે. વિતરાગને સુખ અને દુઃખ અને સમાન હોય છે. ૩૬ જોગપચ્ચકખાણેણં ભતે! જીવે કિં જણય? જેગપચકખાણેણં અજેયં જણયઈ, અજોગી છું જીવે નવં કમ્મ ન બંધઈ, પુળ્યુબદ્ધ નિજરે ૩૭ હે ભગવાન! યોગોના ત્યાગથી શું ફળ થાય છે ? યોગના ત્યાગથી અયોગીપણું પ્રાપ્ત થાય છે. અયોગી જીવ નવા કર્મનું બંધન કરતો નથી અને પૂર્વે બાંધેલા કર્મોને નષ્ટ કરે છે. ૩૭ શરીરપચ્ચકખાણેણં ભત! જીવે કિં જણાઈ સરીરપચ્ચકખાણેણં સિદ્ધાઇસયગુણત્તિર્ણ નિવઇ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy