________________
૨૫૨ પુવબદ્વાણું ય નિજજરણયાએ પાવં નિયૉઇ, તેઓ
પચ્છા થાઉન્ત સંસારકત્તારું વીઈવઈ છે ૩રો | હે ભગવાન! વિષયોની નિવૃત્તિથી કયે ગુણ જન્મે છે? વિષયની નિવૃત્તિથી જીવ પાપ કર્મોની નિવૃત્તિમાં તત્પર થાય છે. પૂર્વના બાંધેલાં પાપ કર્મોની નિર્જરા કરે છે. પછી ચાર ગતિરૂપ સંસારકાંતાર-અરણ્યને પાર કરી જાય છે. ૩૨
સંગપચ્ચખાણેણં ભત્તે ! જીવે કિં જણયઈ? સંજોગ પચ્ચકખાણેણું આલંબણાઈ ખવેઈ નિરાલંબહુસ્સ ય આયટ્રિયા એગા ભવંતિ, એણે લાભેણું સંતુસ્સઈ પર લાભ નો આસાદેઈ, પરલાભને તકેઈન પિહેઈ, ને પત્થઈ, ને અભિલસઈ પર લાભ અણસાયમાણે, અતકર્કમાણે, અપિહેમાણે અપત્યે માણે, અણભિલસમાણે, દુર્થ્ય સુહસિજજે ઉવસંપજિજતા વિહરઈ છે ૩૩
હે ભગવાન! સંભોગ પ્રત્યાખ્યાનથી શું ફલ થાય ? સંભોગ પ્રત્યાખ્યાનથી પરાવલંબન છૂટીને સ્વાવલંબી બની જાય છે. નિરાવલંબી જીવની આત્મહિતાર્થે મોક્ષમાર્ગની પ્રવૃત્તિ હોય છે. એ પિતાના લાભમાંજ તૃપ્ત છે. પરના લાભનો રસ લેતો નથી, ઈચ્છતો નથી, પરનો લાભ મેળવવાનો પ્રયત્ન પણ કરતા નથી. આવી રીતે પરનો લાભ મેળવવાની ઈચ્છા ત્યાગીને બીજી સુખ શમ્યા પ્રાપ્ત કરવા માટે, વિચરે છે. ૩૩
ઉવહિપચ્ચકખાણેણં ભતે! જીવે કિંજણયઈ? વિહિપચ્ચકખાણેણં અપલિમર્થ જણયઈ નિરવહિએ શું છે નિખી ઉહિમંતરેણુ ય ન સંકિલિસ્સઈ ૩૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org