SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૧ હે ભગવાન! વૈષયિક સુખનો ત્યાગ કરવાથી શું ફળ થાય છે? વૈષયિક સુખને ત્યાગ કરવાથી નિસ્પૃહ થવાય છે. નિસ્પૃહી છવ, અનુકંપા સહિત, અભિમાન તથા શૃંગારથી રહિત થઇને શેક હિત થાય છે અને ચારિત્ર મેહનિય કર્મને નાશ કરે છે. ૨૯ અપડિબદ્ધયાએ હું ભો! છેવે કિ જયઈ? અપડિબદ્ધયાએ નિસંગત્ત જણયઈ નિશ્ચંગણું જીવે એગે એગગ્નચિત્ત દિયા ય રા ય અજમાણે અપડિબધે યાવિ વિહરઈ છે ૩૦ છે હે ભગવાન! અપ્રતિબદ્ધતાથી શે ગુણ થાય છે? અપ્રતિબદ્ધતાથી નિઃસંગતા આવે છે. નિસંગતાથી એકાન્ત સેવના અને ચિત્તની એકાગ્રતા થાય છે. અને સદા અનાસક્ત રહીને, સંબંધ રહિત થઈને વિચરે છે. ૩૦ વિવિત્તરાયણસણયાએ હું ભન્ત! જીવે કિ જણ થઈ? વિવિત્તરાયણાસણયાએ ચરિત્તગુર્તિ જણયઈ, ચરિત્તગુત્તે યણું જીવે વિવિક્તાહારે દઢચરિતે એગતરએ મકખભાવપડિવને અવિકસ્મગઠિ નિજ રેઈ છે ૩૧ હે ભગવાન! વિવિક્ત શયનાસન સેવવાથી શું લાભે? વિવિક્ત શયનાસન–સ્ત્રી આદિ રહિત સ્થાનના સેવનથી–ચારિત્ર ગુપ્તિ થાય છે. ચારિત્ર ગુપ્તિથી જીવ વિકૃતિ રહિત આહાર કરનાર, દઢ ચારિત્રવાન, એકાન્ત સેવી અને મોક્ષ ભાવને પ્રાપ્ત કરીને આઠે કર્મોની ગાંઠ તોડી નાંખે છે. ૩૧ વિણિયદણયાએ હું ભન્ત! જીવે કિં જણય? વિણિયટણયાએ પાવકમ્માણું અકરણયાએ અભુઈ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy