________________
૨૫૦
એગગમણુસંનિવેસણયાએ હું ભંતે! જીવે કિ જણયઈ? એ ગામણુસંનિવેસણયાએ ચિત્તનિરહું કઈ છે ૨૫
હે ભગવાન! મનની એકાગ્રતાથી કયે ગુણ લાભે છે? મનની એકાગ્રતાથી ચિત્તને નિરોધ થાય છે. ૨૫
સંમેણું ભન્ત! જીવે કિ જણયઈ? સંજમેણું અણહયત્ત જણયઈ ૫ ૨૬
હે ભગવાન! સંયમથી શું લાભ થાય છે? સંયમથી આશ્રવને નિરોધ થાય છે. ૨૬
તણું ભન્ત! જીવે કિં જણયઈ? તણું દાણું જયઈ ર૭.
હે ભગવાન! તપથી કયો ગુણ થાય છે? તપથી પૂર્વના બધેલાં કર્મને નાશ થાય છે. ૨૭
વોરાણેણં ભતે છે કિં જણયઈ? વોરાણેણું અકિરિયં જણયઈ, અકિરિયાએ ભવિત્તા તએ પછી સિઝઈ બુક્ઝઈ મુઈ પરિનિવાઈ સબૈદુફખાણ
મંત કરે છે ૨૮ - હે ભગવાન! વ્યવદાનથી યે ગુણ થાય છે? વ્યવદાનથી જીવ અક્રિય થાય છે. અક્રિય થયા પછી જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈને , બધા દુઃખોનો અંત કરે છે. ૨૮
સુહસાએણું ભન્ત! જીવે કિં જણયઇ? સુહ સાએ અણુમ્ભયત્ત જણયઈ, અણુસૂયાએ શું છે અકમ્પએ અણુભડે વિયસેગે ચરિત્ત મેહણિજ કમ્મ ઈ. ર૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org