________________
૨૪૯
અન્યઇ, સિયા ના અન્ધઇ, અસાયાવેયણિજ્જ થણ કશ્મ` ના ભુજો જીજો ઉચિણાઈ, અણાય ચ ણ અણવયગ્ન' દીહુમ≠ં ચાન્ત સંસારકતાર ખપ્પા એવ વીઇવયઈ ૫ ૨૨૫
હે ભગવાન ! અનુપ્રેક્ષાથી શું ફૂલ થાય છે? અનુપ્રેક્ષાથી આયુ છેડીને બાકીની સાત ક`પ્રકૃતિના દ્રઢ બંધનેને શિથિલ કરે છે. લાંબા સમયની સ્થિતિવાળાં સાત કર્માંને, થોડા સમયની સ્થિતિવાળા કરે છે. તીવ્ર રસવાળા પ્રકૃતિને મંદ રસવાળી કરે છે. ધણા પ્રદેશવાળી પ્રકૃતિને અલ્પપ્રદેશવાળી બનાવે છે, આયુ કર્માંતે અંધ કદાચિત થાય છે અને નથી પણ થતા. અસાતા વેદનીય કમ' વાર'વાર અધાતુ નથી. અને અનાદિ અનત અને દી માવાળી ચતુતિરૂપ
સસાર–અટવીને જલદી પાર
કરે છે. ૨૨
ધમ્મકહાએ પણ ભન્તે ! વેક જયઇ ? ધમ્મકહાએ નિજ્જર' જય, ધમ્મકહાએ ણ પયણ પભાવેઇ, પયણપભાવેણ` જીવે આગમિસસ ભદત્તાએ દુશ્મ’ નિમન્ત્રઇ ।।૨૩।
હે ભગવાન! ધર્મકથાથી શુ ફળ મળે છે? ધ કથાથી કર્માની નિર્જરા અને પ્રવચનની પ્રભાવના થાય છે. પ્રવચન પ્રભાવનાથી જીવ ભવિષ્યમાં શુભ કર્મને બંધ કરે છે. ૨૩
સુયસ્સ આરાણયાએ ણં ભત્તે ! જયઈ ? સુયસ્સ આરાહુયાએ અન્નાણું સકિલિસ્સઇ ! ર૪ ॥
હે ભગવાન! શ્રુતની આરાધનાથી શું લાભ થાય છે? શ્રુતની આરાધનાથી અજ્ઞાનને ક્ષય થાય છે. શ્રુત જ્ઞાનીને કુર્દિ
કલેશ થતે નથી. ૨૪
Jain Educationa International
વે કં વેડિં ખવે, ન ય
For Personal and Private Use Only
www.jainelibrary.org