SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ વાયણાએ ણં ભત્તે ! વે કિ` જણયઈ ! વાયણાએણ નિજ્જર' જણય, સુયસ્સ ય અણુસજ્જણાએ અણાસાચણાએ વજ્રએ, યસ્સ અણુસજણાએ અણાસાયણાએ વટ્ટમાણે તિર્થંધમ્મ અવલમ્બઈ, તિર્થંધમ્મ અવલમ્બ માણે મહાનિજ્જરે મહાપજવસાણે ભવઇ ૫ ૧૯ ૫ હે ભગવાન! વાચનાથી શા લાભ થાય છે? વાચનાથી નિર્જરા ચાય છે. અનુવનાથી શ્રુતની આશાતના થતી નથી. શ્રુતની આશાતના ન કરવાથી તી ધર્મનું અવલંબન થાય છે. અને મહાનિરી થઇને કર્માના અંત થઈ જાય છે. ૧૯ પડિપુણયાએ ણં ભતે! જીવે કિં જણયછે ? પડિપુણયાએ સુત્તસ્થતદુભયા વિસાહેઇ, કખામાહણિજ કમ્મ વાચ્છિન્દઈ ૫ ૨૦૫ હું ભગવાન ! પ્રતિ પૃથ્વનાથી શા લાભ થાય છે ? પ્રતિ પૃચ્છનાથી સૂત્ર અને અ બન્નેની વિશુદ્ધિ થાય છે અને કાંક્ષા મેાહનીય ક નષ્ટ થાય છે. ૨૦ પરિયટ્ટણાએ ણ ભન્તે ! વે કિ જણય) : પરિયટ્ટણાએ વજણાઇ જણયઈ, વજણલગ્નિ ચ ઉપ્પાએઇ ૫ ૨૧ ॥ હે ભગવાન ! પુનરાવત નથી શું લાભ થાય છે? પુનરાવત નથી વ્યંજના તથા વ્યંજન લબ્ધિ પ્રાપ્ત થાય છે. ૨૧ અણુપ્તેહાએ પણ ભન્તે ! વે કિ જણયછે? અણુ પેહાએ આઉયવજાએ સત્તકમ્મપયડીએ ઘણિયબન્ધુણભદ્રાએ સિલિબન્ધષ્ઠદ્ધાએ પકરેઇ, દીહુકાઇયાઓ હસકાલÊિઇયાએ પકરેઇ, તિગ્વાણુભાવાએ મન્દાણુભાવાએ પકરે, બહુપએસગ્ગાએ અપપ્રએસગ્ગાએ પકરેઈ, આય ચ ણ કમ્' સિયા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy