________________
૨૩૫
જો જિર્ણાદિ ભાવે, ચઉવિહે સદહાઈ સયમેવ એમેવ બનહત્તિય સ, નિસગઈ ત્તિ નાય ૧૮
જિનેન્દ્રધારા દશ્ય પદાર્થોને દ્રવ્યાદિ ચાર પ્રકારથી સ્વમેવ જાણીને યથાર્થ શ્રદ્ધા કરે છે એ નિસર્ગ-રૂચિ સમ્યક્ત્વ છે. ૧૮
એએ ચેવ ઉ ભાવે, ઉવઈદે જે પણ સદ્દહઈ ! છઉમણ જિણેણ વ, ઉવએસઈ ત્તિ નાયા ૧૯
ઉપર કહેલા પદાર્થોને છસ્થ અથવા સર્વત્તથી સાંભળીને શ્રદ્ધા કરે એને ઉપદેશ રૂચિ સમતિ કહે છે. ૧૯ રાગો દીસે મેહ, અન્નાણું જર્સી અવગય હેઈ ! આણાએ રોય, સે ખલ, આણાઈ નામ ૨૦
જેના રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન દૂર થઈ ગયા છે, એવા મહાપુરૂષોની આજ્ઞાની રૂચિ એ આજ્ઞા સચિ છે. ૨૦
જે સુત્તમહિજજન્ત, સુણ આગાહુઈ ઉ સન્મત્ત ! અંગેણ બહિરેણ વ, સો સત્તરાઈ ત્તિ નાયો ૨૧
જે સૂવે અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય છે, તેને અભ્યાસ કરીને સમ્યકત્વ પામે છે અને સૂત્ર રૂચિ કહે છે. ૨૧
એગણ અeગાઈ, પયાઈ જે પસઈ ઉ સન્મત્ત ઉદએ વ તેલબિજૂ, સે બીયરુઈ ત્તિ નાયબ્રેરી
પાણીમાં નાંખેલ તેલના બિંદુની માફક જે એક પદથી અનેક પદમાં ફેલાય છે, એને બીજ રૂચિ સમકિત કહે છે. ૨૨
સે હોઈ અભિગમરઈ, સુયનાણું જેણુ અત્થઓ દિ . એકારસ અંગાઈ, પઈણ દિકૂિવાઓ ય ૨૩
જેણે અગિઆર અંગ તથા દષ્ટિવાદ આદિ પ્રકીર્ણ શ્રતને અર્થ સહિત ભણીને સમ્યફત્વ પ્રાપ્ત કર્યું છે તે અધિગમ રૂચિ છે. ૨૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org