SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ સન્ધયાર-ઉજ્જોએ, ભા છાયા તવાઈવા ! વણરસગન્ધફાસા, પુગ્ગલાણું તુ લકખણ ૧૨ શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા યા તપ, ધૂપ, વ, ગંધ, રસ અને સ્પર્શે આ પુદ્ગલના લક્ષણ છે. ૧૨ એગત્ત ચ પુત્તુત્ત' ચ, સંખા સહાણમેવ ચ । સ‘જોગા ય વિભાગા ય, પજવાણ' તુ લકખણ ૧૩. મીલન થવું, છૂટુ પડવું, સખ્યા, સંસ્થાન, સયેાગ અને અને વિભાગ આ પર્યાયના લક્ષણુ છે. ૧૩ જીવાજીવા ય અન્ધા ય, પુણ્ણ પાવાસવેા તહા । સવા નિજ્જરા માકખા, સન્દેએ તહિયા નવ ૧૪ જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આશ્રવ, સ ંવર, નિર્જરા અને મેક્ષ આ નવ પદાર્થ છે. ૧૪ તહિયાણું તુ ભાવાણ, સમ્ભાવે ઉવએસણ । ભાવેણ સહુન્તસ, સમ્મત્ત ત વિયાહિય ૧૫ આ પદાના યથા ભાવાની સ્વભાવથી અથવા ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા કરવી તેને સમ્યકત્વ કહે છે. ૧૫ નિસર્ગીવએસઈ આણાઈ, સુત્ત-બીયરુમેવ । અભિગમ–વિત્થારરુઈ, કિરિયા-સ ખેવ-ધમ્મરુઈ ૧૬ સમ્યકત્વના ભેદ નિસČાંચ, ઉપદેશ રૂચિ આજ્ઞા ચિ, સૂત્ર ખીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સ ંક્ષેપ અને ધ રૂચિ છે. ૧૬ ભૂયત્થણાહિગયા, જીવાજીવા ય પુર્ણપાવ ચ । સહસમઇયાસવસ વરા ય, રાએઈ ઉ નિસ્સગ્ગા જેણે જાતિ સ્મરણુ જ્ઞાનથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, ને યથાર્થ રૂપથી જાણી લીધુ. એ નિસČરૂચિ છે. ૧૭ Jain Educationa International For Personal and Private Use Only ૨૭ આદિ www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy