________________
૨૩૪
સન્ધયાર-ઉજ્જોએ, ભા છાયા તવાઈવા ! વણરસગન્ધફાસા, પુગ્ગલાણું તુ લકખણ
૧૨
શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા યા તપ, ધૂપ, વ, ગંધ, રસ અને સ્પર્શે આ પુદ્ગલના લક્ષણ છે.
૧૨ એગત્ત ચ પુત્તુત્ત' ચ, સંખા સહાણમેવ ચ । સ‘જોગા ય વિભાગા ય, પજવાણ' તુ લકખણ
૧૩.
મીલન થવું, છૂટુ પડવું, સખ્યા, સંસ્થાન, સયેાગ અને અને વિભાગ આ પર્યાયના લક્ષણુ છે. ૧૩
જીવાજીવા ય અન્ધા ય, પુણ્ણ પાવાસવેા તહા । સવા નિજ્જરા માકખા, સન્દેએ તહિયા નવ
૧૪
જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આશ્રવ, સ ંવર, નિર્જરા અને મેક્ષ આ નવ પદાર્થ છે. ૧૪
તહિયાણું તુ ભાવાણ, સમ્ભાવે ઉવએસણ । ભાવેણ સહુન્તસ, સમ્મત્ત ત વિયાહિય
૧૫
આ પદાના યથા ભાવાની સ્વભાવથી અથવા ઉપદેશથી ભાવપૂર્વક શ્રદ્ધા કરવી તેને સમ્યકત્વ કહે છે. ૧૫ નિસર્ગીવએસઈ આણાઈ, સુત્ત-બીયરુમેવ । અભિગમ–વિત્થારરુઈ, કિરિયા-સ ખેવ-ધમ્મરુઈ
૧૬
સમ્યકત્વના ભેદ નિસČાંચ, ઉપદેશ રૂચિ આજ્ઞા ચિ, સૂત્ર ખીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સ ંક્ષેપ અને ધ રૂચિ છે. ૧૬ ભૂયત્થણાહિગયા, જીવાજીવા ય પુર્ણપાવ ચ । સહસમઇયાસવસ વરા ય, રાએઈ ઉ નિસ્સગ્ગા
જેણે જાતિ સ્મરણુ જ્ઞાનથી જીવ, અજીવ, પુણ્ય, પાપ, ને યથાર્થ રૂપથી જાણી લીધુ. એ નિસČરૂચિ છે. ૧૭
Jain Educationa International
For Personal and Private Use Only
૨૭
આદિ
www.jainelibrary.org