________________
૨૩૩
ગુણાણમાસ દā, એગદવસ્સિયા ગુણ લકખણ પજવાણું તુ, ઉભઓ અસ્સિયા ભવે ૬
ગુણેના આશ્રયને દ્રવ્ય કહે છે. એક દ્રવ્યને આશ્રિત જ્ઞાનાદિ તથા વરણાદિ રહે છે એને ગુણ કહે છે અને દ્રવ્ય અને ગુણના આશ્રયે પર્યાય રહે છે. ૬ ધમ્મ અહમ્મ આગાસં, કાલે પુગલ-જોવો એસ લેગ ત્તિ પન્નત્તો, જિર્ણહિં વરદંસિહિં ૭
સર્વ દશ જિનેન્દ્ર ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુગલ અને જીવ આ છ દ્રવ્યાત્મક લેક કહ્યો છે. ૭ ધઓ અહએ આગાસં, દહૂં ઇક્કિમાહિયં અણુન્દ્રાણિ ય દવ્યાણિ, કાલે પુગલ-જન્ત ૮
ધર્મ, અધર્મ અને આકાશ એક એક દ્રવ્ય છે. કાલ, પુદ્ગલ અને જીવ અનંત દ્રવ્ય છે. ૮ ગઇલકપણે ઉ ધર્મો, અહમ્મ ઠાણલકપણે ભાયણે સવદવ્વાણું, નહ આગાહલકખણું ,
ગતિ લક્ષણરુપ ધર્મ છે અને અધર્મ સ્થિતિ–લક્ષણરૂપ છે અને બધા દ્રવ્યોનું ભાજન અને અવગાહના લક્ષણવાળું આકાશ દ્રવ્ય છે. ૯ વરણાલકખણે કાલે, જીવો ઉવએગલખણે નાણેણં દસણેણં ચ, સુહેણ ય દુહેણ ય
કાળનું લક્ષણ વર્તન અને જીવનું લક્ષણ ઉપગ છે. જીવ એ જ્ઞાન, દર્શન અને સુખ અને દુઃખથી જાણી શકાય છે. ૧૦ . નાણું ચ દસણું ચેવ, ચરિત્ત ચ તે તહા વીરિયં ઉ ગે ય, એયં જીવસ્ય લકખણું ૧૧
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ જીવના લક્ષણ છે. ૧૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org