________________
૨૩૨
મા^મગગઈ અઠ્ઠાવીસઇમ અજ્જીયણું
માક્ષ-માર્ગ-ગતિ નામનુ અદ્ભુવીસમુ` અધ્યયન
મોક્ખમગંગ, તચ્ચે, સુણેહ જિણભાસિય । ચઉકારણસ’જીત્ત, નાણુ, સણલખણ
૧
શ્રી જિન ભગવાન ભાષિત ચાર કારણ યુક્ત જ્ઞાન—દ્દન લક્ષણવાળી મેાક્ષમાર્ગની ગતિને મારી પાસેથી સાંભળેા, ૧ નાણું ચ દસણ' ચેવ, ચરિત્ત ચ તવેા તહા । એસ મા ત્તિ પત્નત્તો, જિણેહિ વરદ સહિં
ર્
સજ્ઞ, સદી જીન ભગવાને જ્ઞાન, દન ચારિત્ર અને તપને મેાક્ષ મા કહ્યો છૅ. ૨
નાણું ચ ક્રૂસણું ચૈવ, ચિરાં ચ તવા તહા । એય' મર્ગમણુપત્તા, જીવા ગન્તિ સાર્ગીઇં
૩
જ્ઞાન, દર્શીન, ચારિત્ર અને તપ માર્ગીને પામેલા જીવે। સુગતિમાં જાય છે. ૩
તત્વ પંચવિહું નાણું, સુય આભિણિઐહિય... । આહિનાણુ તુ તય, મણનાણ` ચ કેવલ
४
અહિં જ્ઞાન પાંચ જાતનું છે. મતિ, શ્રુતિ, અવધિ, મનઃપવ અને
કેવલજ્ઞાન. ४
એય પંચવિત્તું નાણું, દ્રવ્વાણુ ય ગુણાણુ ય | પજવાણ ય સન્વેસિં, નાણ` નાણીહિ દસિય
૫
જ્ઞાનીઓએ દ્રવ્ય, ગુણુ અને એની બધી પર્યાયાને જાણવા માટે ઉપરાક્ત પાંચ પ્રકારનું જ્ઞાન બતાવ્યું છે.
૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org