SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ દેવ્વાણ સવ્વભાવા, સવવપમાણેહિ જસ્સ ઉવલદ્ધા સવાહિ નયવિહીહિં, વિત્યારસઈ ત્તિ નાયા ૨૪ દ્રવ્યના બધા ભાવોને જેણે બધી દષ્ટિ અને પ્રમાણેથી જાણુને શ્રદ્ધા કરી છે, એને વિસ્તાર રૂચિ સમક્તિ કહ્યું છે. ૨૪ દંસણનાણચરિ, તવવિએ સચસમિઈગુત્તીસુ. જે કિરિયાભાવસઈ, સો ખલુ કિરિયાઈ નામ ૨૫ દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ, ગુણિરૂપ ક્રિયાથી જ જેની રૂચિ સત્ય પદાર્થોમાં થાય છે, એ ક્રિયારૂચિ સમકિત છે. ૨૫ અભિગૂહિકદિન, સંખેવાઈ ત્તિ હેઈ નાયો અવિસારઓ પવયણે, અભિહિએ ય એસેસ ૨૬ જેણે મિયા મતને ગ્રહણ કર્યો નથી, જેને બીજા મતમાં શ્રદ્ધા નથી અને જે જિન પ્રવચનમાં વિશારદ નથી, એને સંક્ષેપથી રૂચિ થવાના કારણે સંક્ષેપ રૂચિ છે. ૨૬ જે અસ્થિકાયધર્મ, સુયધર્મ ખલુ ચરિત્તધર્મ ચ સ૬૯ઈ જિણાભિહિય, સે ધમ્મસઈ ત્તિ નાયો ર૭ જે જિન પ્રપિત અસ્તિકાય ધર્મ, શ્રત ધર્મ અને ચારિત્રધર્મને સહે છે એને ધર્મ ચિ કહે છે ૨૭. પરમથસંથો વા, સુદિપરમત્યસેવણ વા વિ વાવનકુદંસણવરજણ, ય સમ્મત્તસહણી ૨૮ પરમાર્થને વિશેષ પરિચય કરવો. જેઓએ પરમાર્થને જોય છે એમની સેવા કરવી. પતિત અને કુદર્શનીથી દૂર રહેવું એ સમકીતની શ્રદ્ધા છે. ૨૮ મલ્થિ ચરિત્ત સમ્મવિહૂણું, દંસણે ઉ ભયહૂં સમ્મતચરિત્તાઈ, જુગવં પુવં ચ સન્મત્ત ૨૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy