________________
૨૩૭ , સમકિત વિના ચારિત્ર નથી, દર્શનમાં ચારિત્રની ભજના છે, સમકિત અને ચારિત્ર સાથે હોય તે એમાં સમક્તિ પ્રથમ હોય છે. ૨૯ નાદંસણિસ્સ નાણું, નાણેણુ વિણું ન હુતિ ચરણગુણા અગુણિસનલ્થિ મેકો, નથિ અકખસ્સ નિવાણું ૩૦
દર્શન વિના જ્ઞાન નથી થતું અને જ્ઞાન વિના ચારિત્રરૂપ ગુણની પ્રાપ્તિ નથી. ચારિત્ર ગુણથી રહિત જીવની મુક્તિ નથી અને મુક્તિ વિના નિર્વાણુ નથી. ૩૦ નિસંકિય-નિખિય, નિબ્રિતિષ્ઠિા અમૂઢદિન યા વિખૂહ-થિરિકરણે, વચ્છલ-પભાવણે અ૬ ૩૧
નિઃશંકિત નિકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપભ્રહણું, સ્થિરિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના આ સમકિતના આઠ અંગ છે. ૩૧
સામાઈયસ્થ પઢમં, છેદાવવણું ભવે બીયં પરિહારવિશુદ્ધિયં, સુહુમ તહ સપરાય ચ ૩૨
પહેલું સામાયિક ચારિત્ર, બીજું છેદે પસ્થાપનીય, ત્રીજું સૂક્ષ્મ સંપરાય અને એથું પરિહાર વિશુદ્ધ ચારિત્ર છે. ૩૨
અકસાય-મહખાયું, છઉમથસ્સ જિણસ્સ વા એયં ચરિત્તકર, ચારિત્ત હેઈ આહિયં ૩૩
કષાયથી રહિત ચારિત્ર યથાખ્યાત ચારિત્ર છે, એ છાસ્થ અને કેવલિને હોય છે. આ પાંચે ચારિત્ર કમેને હઠાવે છે એવું ભગવાને કહ્યું છે. ૩૩ તે ય દુવિહે લુ, બાહિરભન્તરે તહા , બાહિરે છબ્રિહો વૃત્તો, એવમ ભંતરે તો , ૩૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org