________________
૨૩૮
તપના બાહ્ય અને આત્યંતર એવા બે ભેદ છે. બાહ્ય તપ છ જાતનું છે, અને આત્યંતર તપ પણ છ જાતનું છે. ૩૪ નાણેણુ જાણુઈ ભાવે, દંસણુ ય સહે ચરિતેણુ ય નિગિહાઈ તણ પરિસુઝઈ ૩૫
જ્ઞાનથી ભાવ-પદાર્થો જણાય છે. દર્શનથી શ્રદ્ધા થાય છે, ચારિત્રથી કમશ્રવ રેકાય છે અને તપથી શુદ્ધિ થાય છે. ૩૫
ખવિત્તા પુબ્રકમ્માઇ, સંજમેણુ તવેણુ ય સલ્વદુખપૃહિણ, પક્કમતિ મહેસિણે ૩૬
છે ત્તિ બેમિ જે મહર્ષિ છે તે સંયમ અને તપથી સર્વ દુઃખથી મુક્ત થઈને મેક્ષ પામવાને પ્રયત્ન કરે છે. ૩૬ એમ હું કહું છું.
|| ઇતિ અાવીસમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org