________________
સમ્મત્તપરક્કમ એગૂણતીસઇમં અજઝયણું
સમ્યફ પરાક્રમ નામનું ઓગણત્રીસમું અધ્યયન
સુયં મે આઉસં! તેણુ ભગવયા એવમકખાયું છે અહ ખલુ સન્મત્તપરક્કમે નામ અજઝયણે સમeણું ભગવયા મહાવીરેણું કાણું પએ જે સમ્મ સહિત્તા પત્તિઈત્તા રેયા ફાસિત્તા પાલઈત્તા તીરિત્તા કિઈત્તા સોહબત્ત આરાહિતા આણુએ અણુપાલઈના બહવે જીવા સિક્ઝતિ બુક્ઝતિ મુનિ પરિનિવ્યાયનિત સવ્યકખાણમાં કરેતિ છે
હે આયુષ્યમાન શિષ્ય ! મેં સાંભળ્યું છે કે તે ભગવાને આ પ્રમાણે કહ્યું. કાશ્યપ ગોત્રિય શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સમ્યફ પરાક્રમ નામનું અધ્યયન કર્યું. જેના ઉપર સમ્યક શ્રદ્ધા કરીને, ચિ, પ્રતીતિ કરીને તે પ્રમાણે સ્પર્શ કરીને, પાલન કરીને, અંત સુધી નિર્વાહ કરીને, કીર્તન કરીને, શુદ્ધિ કરીને, આરાધના કરીને, આજ્ઞાનું અનુપાલન કરીને ઘણું જ સીઝે છે, બુઝે છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે, સર્વ દુઃખોને અંત કરે છે. ૧ ,
તસ્ય છું અયમ એવમાહિજર્જતિ, તે જહા, સવેગે ૧, નિલ્વેએ ૨, ધમ્મસિદ્ધા ૩, ગુસસાહમ્બિયસુસૂસણયા ક, આયણયા પ, નિન્દણ્યા ૬, ગરિહણયા ૭, સામાઇએ ૮, ચઉવિસFએ ૯, વન્દણ ૧૦, પડિકમણે ૧૧ કાઉસ્સગ્ગ ૧૨, પથખાણે ૧૩, થઈમંગલે ૧૪ વહિલેહણયા ૧૫, પાયછત્તકરણે ૧૬ ખમાયણ'' - ક વાયણયા ૧૯, પઢિપુછણયા રઠે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org