________________
૧૦૫
જેથી મારે ફરી જન્મ લેવા ન પડે. રાગ છેડીને શ્રદ્ધાથી સાધુધમ
પાળવેા શ્રેષ્ઠ છે. ૨૮
પહીણપુત્તસ્સ હું નત્હિ વાસેા, વાસિગ્નિ ભિક્ક્ષાયરિયાઈ કાલા ।
સાહાહિ રુફખા લઇ સમાહિં,
છિન્નાહિ સાહાહિ તમેવ ખાણુ’
૨૯
હું વાશિષ્ટિ ! જેવી રીતે શાખાઆથીજ વૃક્ષની શાભા છે, વૃક્ષની શાખાઓ કપાઇ ગયા પછી તે વૃક્ષ ઠુંઠું થઈ જાય છે, પુત્રથી ધર છે, પુત્ર વિના મારે ઘરમાં રહેવુ વૃથા છે, હવે મારા માટે ભિક્ષાચારીસંયતિ થવું ઉચિત છે. ૨૯ પંખાવિભ્રૂણા વ્વ જહેવ પખી,
ભિચ્ચવિહેંણા વ્વ રણે નિન્દા 1
વિવન્નસારા વણિએ વ્ પાએ,
પહીણપુત્તો મિ તડ્ડા અપિ
૩૦
જેવી રીતે પાંખા વિનાના પક્ષીની,સગ્રામમાં સેના વિનાના રાજાની, વહાણુમાં દ્રવ્ય વિનાના વીકની ( દશા થાય છે) તેવી રીતે પુત્ર વિનાની મારી દશા છે. હુ દુ:ખી થાઉં છું. ૩૦ સુસ`ભિયા કામરુણા ઇમે તે,
સપિષ્ક્રિયા અગ્ગરસપ્પભૂયા ।
ભુંજાસુ તા કામગુણે પગામ',
Jain Educationa International
પચ્છા ગમિસામુ પહાણમગ્ગ ૩૧
યશા કહેવા લાગી :—પ્રધાન રસવાળા આ ઉત્તમ કામભોંગ પર્યાપ્ત મળ્યા છે, એને સારી રીતે ભોગવીને પછી 'મોક્ષમાર્ગમાં
જઈશું. ૩૧
For Personal and Private Use Only
2
www.jainelibrary.org