________________
ત્યારે સારથી કહે છે કે આ નિર્દોષ ભદ્ર પ્રાણુઓ તમારા વિવાહ કાર્યમાં બહુજન જાનૈયાના ભોજનને માટે છે. ૧૭
સેBણ તસ્સ વય, બહુપાણિવિણસણું ચિજોઈ સે મહાપને, સાણોસે જિએ હિ ઉ ૧૮
ઘણું પ્રાણીઓના વિનાશના સાથીના વચનને સાંભળીને જીવે ઉપર અનુકંપા ધરાવનાર મહાપ્રાણ નેમિકુમાર ચિંતવવા લાગ્યા. ૧૮
જઈ મજઝ કારણે એએ, હમ્મતિ સુબહુ જિયા ન મે એમં તુ નિસ્મસ, પોલગે ભવિલ્સઈ ૧૯
જો મારા કારણથી એ ઘણું છે (પ્રાણીઓ) હણાશે તે આ કાર્ય પરલોકમાં મારું કલ્યાણ કરશે નહિ. ૧૯
સે કુષ્ઠલાણ જુયેલું, સુત્ત ચ મહાય આભરણણિ ય સવાણિ, સારહિસ્સ પણામએ ૨૦
એ મહાયાવી નેમિકુમારે કુંડલિની જોડી, કંદોરે તથા બધાં આભરણે સારથીને આપી દીધા. ૨૦
મણપરિણામે ય કઓ, દવા ય જોઈયં સમાઈડ્ડા સવ્યઠ્ઠઈ સપરિસા, નિકુખમણે તસ્સ કાઉ જે ૨૧
ભગવાનના મનના દીક્ષા-પરિણામ થવાથી દેવતાઓ પિતાની સર્વ ઋદ્ધિ અને પરિષદની સાથે નિષ્ક્રમણ મહોત્સવ કરવા આવ્યા. ૨૧
દેવ મણક્સપરિવડે, સિબિયારણું તઓ સમાસ નિખમિય બાગાઓ, રેવયયંમિ ક્રિએ ભગવં ૨૨
દેવ અને મનુષ્યોથી વિંટાયેલા ભગવાન શિબિકારત્ન ઉપર આ૮ થઈને દ્વારકાથી નીકળ્યા અને રૈવતક પર્વત ઉપર પધાર્યા. ૨૨
ઉજાણું સંપત્તા એણે ઉત્તમાઉ સીયાઓ સાહસીએ પરિવુ, અહ નિકખમઈ ઉ ચિત્તાહિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org