________________
•
૧૮૩
ત્યાં ઉદ્યાનમાં પહોંચીને ઉત્તમ શિબિકાથી ઉતરીને એક હજાર પુરુષોની સાથે દીક્ષા અંગીકાર કરી. ૨૩
અહ સે સુગન્ધગન્ધિએ, તુરિય મઉકંથિએ સયમેવ ઉંધઈ કેસે. પંચમુહિં સમાહિએ ૨૪
પછી ભગવાને સુગંધીથી સુવાસિત કેમલ કેશને સ્વયંમેવ શીવ્ર પંચ મુષ્ટિ લેચ કર્યો. ૨૪
વાસુદેવ ય હું ભણઈ, ઉત્તકેસ જિઇન્દિર્ય ઇચ્છિયમાહરે તુરિય, પાવસુ તે હમીસરા ર૫
લુચિત કેશયુક્ત જિતેન્દ્રિય ભગવાનને વાસુદેવ વગેરે કહેવા લાગ્યા કે હે દમીર પ્રભુ! આપ શીઘ ઇચ્છિત મનોરથને (મુક્તિને) પ્રાપ્ત કરે. ૨૫ નાણેણં દસણેણું ય, ચરિતેણ તણું ય . ખતીએ મુત્તીએ, વહૂમાણે ભવાહિ ય ૨૬
જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, નિર્લોભતાથી હંમેશાં વર્ધમાન પામે. ૨૬
એવં તે રામદેસવા, દસાર વ બહુ જણ અરિ ને િવન્દિતા, અભિગયા બારગાપુરિ ૨૭
આમ એ કેશવ અને દશાહ આદિ અનેક મનુષ્ય ભગવાન અરિષ્ટ નેમિને વંદન કરીને દ્વારિકા નગરીમાં પાછા ફર્યા. ર૭ સેહણ રાયકના, પવજ સા જિણસ્સ ઉ . નીહાસા ય નિરાણન્દા, સેગેણ ઉ સમુલ્વિયા ર૮
એ રાજન્યા ભગવાનની પ્રવર્યા-દીક્ષા-સુણીને હાસ્ય અને આનંદથી રહિત થઈને શંકાકુલ થઈ. ૨૮ રાઈમઈ વિચિૉઈ વિરલ્થ મમ જીવિર્ય જા હું તેણપસ્થિત્તા, સેય પવઈઉં મમ ૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org