________________
રાજેમતી ચિંતવે છે કે મારા જીવિતને ધિક્કાર છે. જે હું એમના દ્વારા પરિત્યકતા થઈ. હવે મારા માટે પ્રવજ્ય શ્રેષ્ઠ છે. ૨૯
અહ સા ભમરસનિભે, કુફણગપસાહિએ સયમેવ લું થઈ કેસે, ધિઈમન્તા વવસ્સિયા ૩૦
આ ધંવાળી સંયમાથે તૈયાર થયેલી રામતીએ પોતાના ભ્રમર જેવા કાળા અને કુર્ચ અને કાંસકીયે સજેલા કેશનો સ્વયં લેચ કર્યો. ૩૦ વાસુદે ય શું ભણઈ ઉત્તકેસ જિઈન્દિર્ય સંસારસાગરે ઘેરં, તર કને લહું લખું
વાસુદેવ વગેરે એ લુંચિત કેશવાલી જિતેંદ્રિય રામતીને કહેવા લાગ્યાઃ હે કન્યા! તું આ દુઃસાર ઘર સંસાર સમુદ્રને જલદીથી તરી જા. ૩૧
સા પવઈયા સત્ની, પવ્વાસી તહિં બહું ! સયણું પરિણું ચેવ, સોલવન્તા બહુસુયા ૩૨
શીલવતી, બહુશ્રુતા રાજેમતીએ દીક્ષિત થઈને ઘણી સ્વજનપરિજન સ્ત્રીઓને દીક્ષા આપી. ૩૨ ગિરિ રેવતયં જન્તી, વાસેણુલા ઉ અત્તર વાસન્ત અલ્પયામિ, અન્ત લયણસ્સ સા ઠિયા ૩૩
એ રૈવતક પર્વત ઉપર જતી વખતે વર્ષોથી ભીંજાઈ. વર્ષોથી બચવા માટે એક અંધારી ગુફામાં તે રોકાઈ. ૩૩
ચીવરાઈ વિસારની, જહા જાય ત્તિ પાસિયા રહનેમી ભચિત્તા, પચ્છા દિtો ય તીઈ વિ ૩૪
રાજેમતીને, વસ્ત્ર સૂકવતી વખતે નગ્નરૂપે જોઈને રથનેમિ ભગ્ન ચિત્ત થઈ ગયું. રાજેમતીએ પણ એને જે. ૩૪
ભીયા ય સા તહિં ૬, એગતે સંજયં તર્યા બાહાહિ કાઉ સંગોષ્ફ, વેવમાણી નિસીયઈ ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org