________________
૧૮૫
એકાંતમાં સંયતિને જોઇને ભયભીત થયેલી રાજેમતી પિતાના બને હાથથી શરીરને ગે પવીને બેસી ગઈ. ૩૫
અહ સે વિ રાયપુતા, સમુદ્રવિજયંગ ભીયં પવિયં , ઇમં વક ઉદાહરે
સમુદ્ર વિજયનો પુત્ર એ રથનેમ, ભયથી કંપાયમાન એવી રાજે મતીને જોઈને નીચે મુજબ કહેવા લાગે. ૩૬ રહનેમી અહં ભટ્ટ, સુવે ચારભાસિણિ મમં ભવાહિ સુયણ, ન તે પીલા ભવિસ્સઈ ૩૭
હે ભદ્રે ! હું નેમી છું. તું સુરૂપ ભામિની છે, સુતનું છે, મારું સેવન કર, કોઈ પ્રકારની પીડા થશે નહિ. ૩૭
એહિ તો ભુજિમ ભેએ, માણુટ્સ ખુ સુદુલહું ! ભુત્તભેગી પુણો પછી, જિસમગ્ગ ચરિસ્સો ૩૮
તમે અહિં આવો, મનુષ્ય જન્મ મળવો ખરેખર દુર્લભ છે, માટે આપણે બને ભોગ ભેગવીએ. ભોગ ભોગવ્યા પછી જિનમાર્ગને ફરીથી અનુસરીશું. ૩૮ દણ રહનેમિં તું, ભગુજયપરાજિયં રાઈમઈ અસંભન્તા, અપાછું સંવરે તહિં ૩૯
ભગ્નચિત્ત અને સ્ત્રી પરિષહથી પરાજિત રહનેમિને જોઈને રામતી નિર્ભીક બની અને તેણે પિતાનું શરીર ઢાંકયું. ૩૯
અહ સા રાયવરકન્ના, સુફ્રિયા નિયમવ્યએ. જાઈ કુલં ચ સીલ ચ, રખિમાણી તયં વદે ૪૦
પછી આ રાજકન્યા સુસ્થિત થઇને પોતાનાં જાતિ, કુલ અને શીલની રક્ષા કરતી રહને મને કહેવા લાગી. ૪૦
જઈ સિ વેણ સમણે લલિએણુ નલકૂમ્બર - તહા વિ તે ન ઈચ્છામિ, જઈ સિ સકખ પુરન્દરે જ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org