________________
જે તું રૂપમાં વૈશ્રમણ અને લીલામાં નર કુબેર સમાન તથા સાક્ષાત દ્ધ છે તે પણ હું તને ઇચ્છતી નથી. ૪૧ પકખજે જલિયં જોઇ, ધૂમકે€ દુરાસંય ! છન્તિ વન્તયં ભેજું, કુલે જાયા અગણે ૪૧ (અ)
અગધન કુલને સાપ જાજવલ્યમાન અગ્નિમાં પડવું પસંદ કરશે, પણ વમન કરેલું વિષ ઇચ્છશે નહિ. ૪૧ [ ધિરભુ તે જાકામી, જે તે વિચારણા વન્ત ઈચ્છસિ આઉં, સેયં તે મરણું ભવે
હે અપયશના કામી! તને ધિક્કાર છે. જે તું અસંયમી જીવન માટે વમન કરેલા ભોગોને ઇચ્છે છે તે બહેતર છે કે તું મારી જા. ૪૨
અહં ચ ભેગરાયમ્સ, તં ચ સિ અશ્વગણિહણે મા કુલે ગણા હેમે, સંજમં નિહુએ થર ૪૩
ભેગરાજ [ઉગ્રસેન) ની પુત્રી છું. તું અંધકવિણ [ સમુદ્ર વિજય] ને પુત્ર છે. આપણે ગંધક કુલના સર્પ સમાન થવું જોઈએ, એટલા માટે તમે નિશ્ચલ થઇને સંયમ પાળે. ૪૩ જઈ તં હિસિ ભાવ, જા જા દિચ્છસિ નારિઓ વાયાવિધેિ વ હડે, અઅિખા ભવિસ્યસિ ૪૪
જે તું વિષયિક ભાવ રાખીશ તે જ્યાં જ્યાં તું સ્ત્રીઓને જઈશ ત્યાં ત્યાં પવનથી હલાવેલ પાંદડાની માફક તું અસ્થિર આત્મા થઈ જઈશ. ૪૪ ગોવાલે ભણવાલો વા, જહા તદ્દશ્વણિસ્મા
એવ અણિસરે તે પિ, સામણસ્સ ભવિસ્યસિ ૪૫ " જેવી રીતે ગોવાલ ગાયને સ્વામી નથી અને ભંડારી ભ ડારને સ્વામી નથી, તેમ તું પણ સંયમી રહીશ નહિ, ૪૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org