________________
૧૮૧
ઊંચા છત્ર અને ચામરા તથા દશા` ચક્રથી બધી બાજુ ઘેરા ચેલ શ્રી તેમિકુમાર શાલવા લાગ્યા. ૨૧
ચર ગણીએ સેનાએ, ઈયાએ જહક્કમ । તુરિયાણ સન્નિનાએણ, દિવ્યે ગગણ સે
૧૧
ક્રમાનુસાર રચેલી તુરંગિણી સેના તથા વાજિંત્રાના દિવ્ય નાદથી આકાશ ગુંજવા લાગ્યું. ૧૨
એયારિસાએ ટ્રુએ, જીત્તીએ ઉત્તમાઈ ય। નિયગા ભવણાઓ, નિજ્જા
વણ્ડિપુંગવા
૧૩
આવી રીતે ઉત્તમ રિદ્ધિ અને તેજથી યુક્ત થને વૃષ્ણિપુંગવ નૈમિકુમાર પોતાના જીવનથી નીકળ્યા. ૧૩
અહુ સા તત્ય નિજન્તા, ક્રિસ્સ પાણે ભયદુએ ! વાડૅહુિં પજરેહિં થ, સન્નિરુધ્ધે સુદુખિએ
૧૪
પીંજરામાં
હવે શ્રી તેમિકુમારે ત્યાંથી નીકળતા વાડા અને પૂરાયેલાં ભયભીત તથા દુઃખિત પ્રાણીઓને જોયા. ૧૪ જીવિયંન્ત તુ સપત્ત, મોંસના ભખિયવ્વએ । પાસિત્તા સે મહાપન્ને, સાહુિં મખ્ખવી
૧૫
માંસ ભક્ષણને માટે જીવનના અંતને પ્રાપ્ત થનારા તે પ્રાણીઆને જોતે તે મહાપ્રાજ્ઞ તેમિકુમારે સારથીને નીચે પ્રમાણે પૂછ્યું. ૧૫ કસ્સ અેના ઇમે પાણા, એતે સન્થે સહેસિણા । વાડૅહું પંજરેહિ થ, સન્નિરુદ્ધા ય અøહિં
૧૬
આ બધા પ્રાણી સુખના વાંછુક છે, એમને શા માટે વાડામાં અને પાંજરામાં રૂંધ્યા પુર્યાં છે? ૧૬
અહુ સારહી તએ ભઈ, એએ ભદ્દા ઉ પાણિણા તુજ્સ વિવાહુકજ્જ...મિ, ભાયાવે બહું જણ
Jain Educationa International
For Personal and Private Use Only
૧૭
www.jainelibrary.org