________________
૧૮૦ વજરિસહસંઘયણે, સમચઉરેસે ઝયરે તસ્સ રાયમઈ કન્ન, ભજ જાયઈ કેસો
આ અરિષ્ટનેમિ વજસષભનારા સંધયણ, સમચતુરસ્ત્ર સંસ્થાન અને મત્સ્ય સમાન ઉદરવાળા હતા. રાજેમતીને તેમની પત્ની બનાવવા માટે શ્રી કૃષ્ણ માગણી કરી. ૬
અહ સા રાયવરકન્ના, સુસીલા ચાહિણી સવ્વલખણુસંપના, વિજયામણિપભા ૭
આ રાજકન્યા સુશીલા, ચાદૃષ્ટિવાળી, સર્વ લક્ષણ સંપન્ન વિજળી જેવી પ્રભા યુક્ત હતી. ૭
અહાહ જણએ તીસે, વાસુદેવ મહિ ઈહિ ગચ્છઉ કુમાર, જા સે કન્ન દદામિ હું ૮
આ રામતીના પિતાએ મહર્ધિક શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે જે અરિષ્ઠ નેમિકુમાર અહિં પધારે તો હું તને આપું. ૮ સસાહહિં હવિઓ, કથકે ઉમંગલ દિવ્યજુલપરિહિએ, આભરણેહિ વિભૂસિઓ ૯
શ્રી અરિક નેમિને સર્વ ઔષધિઓથી મિશ્રિત જલથી નવડાવ્યા, કૌતુક મંગલ કર્યા, દિવ્ય વસ્ત્રયુગલ પહેરાવ્યા અને ઘરેણાંથી વિભૂષિત કર્યા. ૯ મત્ત ૨ ગધહત્યિં, વાસુદેવસ્ય આ સહએ અહિયં, સિરે ચુડામણી જહા ૧૦ ,
જેમ માથા ઉપર ચૂડામણિમુકુટ શોભે છે, તેમ વાસુદેવના મરત અને સર્વ શ્રેષ્ઠ ગંધ હસ્તી ઉપર ચઢેલા નેમિકુમાર અત્યંત શોભિત થાય છે. ૧૦
અહ ઊસિએણ છણ, ચામરહિ યે સોહિએ દસારચકકેણ ય સે, સવઓ પરિવારિઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org