________________
છે રહનેજિં બાવીસહં અઝયણું
રહનેમિ નામનું બાવીસમું અધ્યયન
સચિપર િનય, આસિ રાયા મહિએ વસુદેવ ત્તિ નામેણું, રાયલખણસંજુએ
સૌરિયપુર નામના નગરમાં મહાદ્ધિશાળી અને રાજાના લક્ષણ સંયુક્ત વસુદેવ નામનો રાજા રાજ્ય કરતો હતો. ૧ તસ્સ ભજા દવે આસી, રેહિણી દેવઈ તથા તાર્સિ દેહે દુવે પુત્તા, ઇ રામદેસવા
એ રાજાને રોહિણી અને દેવકી નામની બે સ્ત્રીઓ હતી. એ બને સ્ત્રીઓને સર્વને પ્રિય એવા રામ અને કેશવ નામના બે પુત્રો હતા. ૨ સરિયપુરંમિ નાયરે, આસી રાયા મહિડ્રએ સમુદ્રવિજએ નામ, રાયેલફખણસંજુએ
રિપુર નગરમાં સમુદ્ર વિજય નામને મહાકદ્ધિવાળે રાજા રાજયલણણ યુક્ત હતો. ૩ તસ ભજા સિવા નામ, તીસે પુરા મહાય ભગવં અરિનેમિ ત્તિ, લેગનાહે દમીસરે
એને શિવા નામની પત્ની હતી. એમનો પુત્ર મહાયશસ્વી, પરમ - જિતેન્દ્રિય ત્રિલોકનાથ ભગવાન અરિષ્ટનેમિ હતા. ૪
સે અરિનેમિનામે ઉ, લકખણુસ્સર સંજુઓ અસહસ્સલખણુધરે, ગાય કાલગાવી ૫
આ અરિષ્ટ નેમિ કુમાર લક્ષણ અને સ્વરથી યુક્ત એક હજાર આઠ લક્ષણના ધારક, ગૌતમ ગત્રિક અને કૃષ્ણ કાંતિવાળા હતા. ૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org