________________
૧૪
અનાચારથી ધૃણા કરનાર લજ્જાવાન સાધુ તૃષાથી પીડાય તે પણ સચિત્ત પાણીનું સેવન ન કરે, પરંતુ પ્રાસુક બનેલા પાણીની ગવેષણા કરે. ૪
છિન્ના વાએયુ પથસુ, આરે સુપિયાસિએ; પરિસુમુહા દીણે, તં તિતિક્ષ્મ પરીસહ
(૫)
નિર્જન મામાં જતાં તૃષાથી વ્યાકુલ થાય તથા મ્હોં સૂકાઈ જાય, તેા પણ અદીન રહીને કષ્ટ સહન કરે. પ
ચર’ત વયં લુત્તું, સીય ફુસઈ એગયા; નાઈ વેલ સુણી ગચ્છે, સાચ્ચાણ જિસાસણ,
(૬)
જિન શિક્ષાને શ્રવણ કરનાર, આર્ભથી વિરક્ત, રૂક્ષ શરીરી સાધુને સયમ પાળતા કયારેક ઠંડી લાગે તેા મર્યાદાનું ઉલ્લંધન કરી બીજી જગ્યાએ ન જાય.
ન મે નિવારણું અસ્થિ, છવિત્તાણ' ન વિઈ, અહું તું અગ્નિ સેવામિ, ઈિ ભિમ્મૂ ન ચિંતએ. (૭)
ઠંડી નિવારણ માટે મકાન, કાંબલ મારી પાસે નથી, એથી હું અગ્નિનું સેવન કરૂ એવા વિચાર પણ ભિક્ષુ ન કરે. ૭ ઉસિણ` પરિયાવેણ` પરિદાહેણ તજિએ; થિંસુ વા પરિયાવેણ, સાય· ના પરિદેવએ ગ્રીષ્મઋતુમાં ઉષ્ણુ સ્પર્શીવાળા પૃથ્વી આદિના તાપથી ખળે તે પણ શાતા—સુખને માટે વિલાપ ન કરે. ૮
(૮)
ઉચ્છ્વાભિતત્તો મેહાવી, સિણાણ ના વિ પત્થએ; ગાય' ના પિિસચેંજ્જા, ન વીએજ્જા ય પય,
(૯)
મેહાવી–મેધાવી બુદ્ધિમાન સાધુ ગરમીથી પીડાયમાન હાય તેા પણ સ્નાન કરવાની ઈચ્છા ન કરે, શરીરને ભિંજાવે નહિ, તેમજ પખાથી પવન લે નહિ. હું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org