________________
આસશે ઉથિ}જજા, અણુવ્ચે અકએ થિરે; અપુઠ્ઠાઈ, નિરુદાઈ, નિસીએજ અપએ. (૩૦)
વિનીત શિષ્ય એવા આસન ઉપર બેસે જે ગુરુથી ઊંચું ન હેાય પણ સ્થિર હાય–પ્રયાજન વિના ઉઠે નહિ અને પ્રયેાજન હેાય તે પણુ વારંવાર ઉઠે નહિ. ૩૦
કાલેણ નિક્ખમે ભિકખૂ, કાલેણ ચ પડિમે; અકાલં ચ વિવજેત્તા, કાલે કાલ સમારે.
(૩૧)
સાધુ સમય પર ભિક્ષાદિ માટે બહાર નિકળે અને યથાકાળે પાછ ક્રૂ, અકાળને છેડીને સક્રિયા કાળાનુસાર કરે. ૩૧ પરિવાડીએ ન ચિફ઼ેજજા, ભિકખુ દત્તસણ' થરે; પડિવેણ એસિત્તા, મિય' કાલેણ ભTMએ.
(૩૨)
ભિક્ષુ સાધુ જ્યાં જમણુવાર હાય ત્યાં ઊભા ન રહે પરંતુ જુદા જુદા ઘેરથી વ્હારાવેલ યુદ્ધ આહાર ગ્રહણ કરીને ઉચિત વખતે પરિમિત ભાજન કરે. ૩૨
નાઈદૂરમણાસન્ને, ન અન્વેસિ થપ્પુફાસ; એગા ચિšજ ભત્તા, લઘિયા ત નક્કિમે. (૩૩)
ભિક્ષુ ભિક્ષાથે જાય ત્યારે ગૃહસ્થના ઘેર બીજો યાચક ઊભા હાય તા તેને એળંગીને ન જાય અને એવી જગ્યાએ સમભાવથી ઊભા રહે કે જે બહુ દૂર ન હોય તેમજ બહુ પાસે ન હેાય, એવી રીતે ભિક્ષુ દાતાને ત્યાં ઊભા રહે. ૩૩
નાઇઉચ્ચે વ નીએ વા, નાસન્ને નાદૂરઆ; ફામુયં પરમ્ડ પિણ્ડ, પડિગાહેજ સજએ, (૩૪)
સંયતિ સાધુ ભિક્ષાર્થે જાય ત્યારે દાતાથી અતિ ઊંચે, નીચે, અતિ દૂર અથવા અતિ નિકટ ઊભા રહીને ભિક્ષા ન લે, પરંતુ સ્થાન ઉપર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org