________________
ન લવેજ પુ સાવજ્જ, ન નિર‡ ન સય; અપણા પરડા વા, ઉભયમ્સ અન્તરે વા. (૨૫)
જો કાઈ પૂછે તેા પેાતાના કે બીજાના કે બન્નેના માટે સપ્રયાજન કે નિષ્પ્રયેાજન સાવદ્ય વચન ન મેલે, નિરક વચન ન ખોલે અને મ`ભેદી વચન પણ ન મેલે. ૨૫
સમરેસુ અગારેસુ, સન્ધીમુ ય મહાપડે; એગા એગસ્થિએ સદ્ધિ, નેવ ચિš ન સલવે. (૨૬)
લુહારના ઘર, શૂન્ય ઘર, એ ધર વચ્ચેની છી‘ડીમાં અથવા રાજમા માં એકલા સાધુ, એકલા સ્ત્રી સાથે ન ઊભા રહે કે ન ઊભા રહી વાત કરે. ૨૬
જ મે બુદ્ધાણુસાસન્તિ, સીએણ સેણ વા, મમ લાલા ત્તિ પેહાએ, પયએ તં પડિસ્કુણે, (૨૭)
વિનીત શિષ્ય વિચારે કે ગુરૂજન જે મને કામલ અથવા કઠોર વચનમાં શિખામણુ આપે તે મારા લાભ માટે છે એમ વિચારીને (ઉત્સાહપૂર્વક) સાવધાનીર્થી શિખામણુ ગ્રહણ કરે.
અણુસાસણમાવાય, દુસ ય ચાયણ'; હિયંત મણ્ણઈ પણ્ણા, વેસ' હેાઇ અસાહુણેા. (૨૮) ગુરૂજની શીખામણુ પાપેાને નાશ કરવાવાળી હોય છે અને બુદ્ધિમાન શિષ્ય અને હિતકારી માને છે, પરંતુ અસાધુઓને ગુરૂનુ વચન—શિખામણ દ્વેષનુ કારણ થઈ જાય છે. ૨૮
હિય વિગયભયા બુધ્ધા, કુરુસ પિ અસાસણ, વેસં ત હાઈ મૂઠ્ઠાણું, ખન્તિસાહિકર પય,
(૨૯) નિય અને તત્વવેત્તા વિનીત શિષ્યા ગુજ્જતાની કઠોર આજ્ઞા (શાસન)ને પણ હિતકારી માને છે અને મૂઢ શિષ્યા ક્ષમા અને આત્મશુદ્ધિકર વચનેને દ્વેષનું કારણુ બનાવી લે છે. ૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org