________________
૧૧૮ Wવીર ભગવંતોએ નિશ્ચયથી બ્રહ્મચર્યના દશ સમાધિસ્થાન ફરમાવ્યા છે, જેને સાંભળીને–ધારણ કરીને સંયમ, સંવર અને સમાધિમાં દઢ ગુમગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી સદા અપ્રમત્ત વિચરે.
તં જહા વિવિજ્ઞાઈ સયણાસણાઈ સેવિત્તાહવઈ સે નિગ્રન્થ ને ઈથીપસુપડુગસંસત્તાઇ સયણસણઈ સેવિત્તા હવાઈ સે નિગળે છે તે કહમિતિ ચે, આયરિયાણા નિઝાન્થસ્સ ખલુ ઇસ્થિપસુપડ઼ગસંસરાઈ સયણાસણઈ સેવમાણસ્સ અભયારિસ્સ બભચેરે સંકા વા પંખા વા વિઈગિચ્છા વા સમુપજિજજા, ભેદ વા ભેજા, ઉસ્માર્યા વા પાઉણિજજા, દીકાલિયં વા રે ગાયંકે હવે જજ, કેલિપનત્તાએ ધમાએ ભસેજાા તમહા ને ઈસ્થિપસુપષ્ફગસંસત્તાઈ સયણસણુઈ સેવિત્તા હવાઈ સે નિગ્રન્થ ૧
તે જેમ કે નિગ્રન્થ સાધુઓ એકાંત શયન, આસનાદિ કરે છે, જેઓ સ્ત્રી, પશુ, નપુંસક આદિથી સેવાતાં સાધને સેવતો નથી તે નિર્ઝન્ય છે. એવું કેમ કહ્યું? તો આચાર્ય ગુરૂદેવ કહે છે કે નિગ્રંથ નિશ્ચયે કરી સ્ત્રી, પશુઓ, નપુંસકથી લેવાતાં શયનાસને (બ્રહ્મચારી) સેવે તે એના બ્રહ્મચર્યમાં શંકા ભોગેચ્છા અને બ્રહ્મચર્યના ફળમાં સંદેહ ઉત્પન્ન થાય છે અથવા સંયમને ભંગ અને ઉન્માદ થઈ જાય છે. લાંબા વખત સુધી ટકનારને રેગ થાય છે અને કેવળી ભગવંતેએ ફરમાવેલા ધર્મથી ભ્રષ્ટ થાય છે. આ માટે નિશ્ચયપૂર્વક નિર્ચથએ સ્ત્રી, પશુ અને નપુંસકયુક્ત શવ્યા–આસનાનુિં સેવન ન કરવું જોઈએ. ૧
ને ઈથીણું કહું કહિરા હવાઈ સે નિગ્રન્થો - તે કહમિતિ ચે, આયરિયાણા નિગન્થસ ખલું
Wીણું કહું કહેમાણસ અભ્યયારિસ્સા બન્મેરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org