________________
છે બંભચેર સમાહિઠાણું અજઝયણું
સેલમું અધ્યયન
સુયં મે, આઉસં તેણું ભગવયા એવમફખાયં:
હે આયુષ્માન ! તે ભગવાન મહાવીર પાસેથી જે મે સાંભળ્યું છે તે હું કહું છું - - ઈહ ખલુ થેરેહિં ભગવતેહિ દસ બિશ્લચેર સમાહિઠાણું પન્નત્તા, જે ભિખૂ સોચા નિસન્મ સંજમબહુલે, સંવરબહુલે, સમાહિબહુલે, ગુ ગુરિંદિય ગુરબંભયારી સયા અપમત્તે વિહરેજા
આ સંસારમાં ખરેખર સ્થવર ભગવંતોએ બ્રહ્મચર્યના દશ સમાધિસ્થાન ફરમાવ્યા છે. જે ભિ સાંભળીને વિચારીને સંયમમાં, સંવરમાં અને સમાધિમાં બહુ દ્રઢ થાય અને મન, વચન, કાયાથી ગુપ્ત, ગુપતેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી થઈને હંમેશાં અપ્રમત્ત થઈને વિચરે.
કયરે ખલુ તે થેરેહિં ભગવન્તહિં દસ બલ્સરસમાહિઠાણું પન્મત્તા, જે ભિખૂ સંસ્થા નિસન્મ સંજમબહુલે સંવરબહુલે સમાહિબહુલે ગુત્તિ ગુરૂદિએ મુત્તબદ્ભયારી સયા અપમો વિહેરેજા ? આ વીર ભગવંતે એ બ્રહ્મચર્યના દશ સ્થાન ક્યા ક્યા બતાવ્યા છે, જેને સાંભળીને–ચિંતવીને સંયમ, સંવર અને સમાધિમાં દ્રઢ ગુપ્ત ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી સદા અપ્રમત્ત વિચરે.
ઇમે ખલુ તે થેરેહિં ભગવન્તહિં દસ બલ્પચેરઠાણ પmતા, જે ભિકબૂ સોચ્ચા નિસન્મ સંજમબહુલે સંવરબહુલે સમાહિબહુલે ગુરૂં ગુરિન્દ્રિએ ગુસબભયારી સયા અપમસે વિહરેજા !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org