________________
૧૧૬ ભીમા ભયભેરવા ઉદાર,
સંસ્થા ન વિહિજજઈ સ ભિખૂ ૧૪ લેકમાં દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી અનેક જાતના મહાન ભત્પાદક શબ્દ થાય છે એ સાંભળીને જે ચલાયમાન નથી થત તે ભિક્ષુ છે. ૧૪ વાદ વિવિહે સમિશ એ,
સહિએ ખેયાગએ ય કેવિયપા પને અભિભૂય સવ્વસી,
ઉવસન્ત અવિહેડએ સ ભિકબૂ ૧૫ લેકમાં પ્રચલિત અનેક જાતના વાદને જાણીને જે વિદ્વાન સાધુ પોતાના આત્મહિતમાં સ્થિત રહીને સંયમમાં દૃઢ રહે છે, પરિષહેને સહન કરે છે તથા બધા જીને પિતાના સમાન જુવે છે અને ઉપશાંત રહીને કેાઈને પીડારૂપ નથી થતે તે ભિક્ષુ છે. ૧૫ અસિપજીવી અગિહે અમિત્તે,
જિઈન્દિએ સવ્વઓ વિશ્વમુકે છે. અણુકસાઈ લહુઅપભકખી, ચિચો ગિહું એગરે સ ભિકબૂ ૧૬
છે ત્તિ બેમિ છે અશિલ્પ છવી, ગૃહ રહિત, મિત્ર અને શત્રુથી રહિત, જિતેન્દ્રિય, સર્વથા મુક્ત, અલ્પકષાયી, અલ્પાહારી, પરિગ્રહ ત્યાગી થઈને એકાકી રાગ-દ્વેષ રહિત વિચરે છે તે સાધુ છે. ૧૬ આમ હું કહું છું.
|| ઇતિ પંદરમું અધ્યયન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org