________________
૧૫
કર્યાં હાય, એમની સાથે આલોકના લની પ્રાપ્તિ માટે વિશેષ પરિચય નથી કરતા તે જ ભિક્ષુ છે. ૧૦ સયણાસણપાણભાયણ... વિવિ', ખાઇમસાઇમ પર્સિ ।
અદએ પડિસેહિએ નિયઅે જે, તત્વ ન પઉસઈ સ ભિકપૂ
૧૧
ગૃહસ્થને ત્યાં આહાર, પાણી, શય્યા, આસન તથા અનેક જાતના ખાદિમ સ્વાદિમ હાય છતાં પણ આપે નહિ અને કરે પણુ તેના પર દ્વેષ કરે નહિં તે જ ભિક્ષુ છે. ૧૧
ઇન્કાર
જ કિંચિ આહારપાણગ’,
વિવિ ખાઈમસાઇમ' રેસિ' લ ।
જો ત તિવિહેણ નાણુકન્યે, મવયકાયસુસવુù સ ભિકપૂ
૧૨
ગૃહસ્થાને ત્યાંથી જે કંઈ આહાર-પાણી અને અનેક પ્રકારના ખાદિમ–સ્વાદિમ પ્રાપ્ત કરીને જે બાલ-વૃદ્ધાદિ સાધુ ઉપર અનુક’પા કરે છે, મન, વચન, કાયાને વશ રાખે છે તે સાધુ છે. ૧૨ આયામગ ચેવ જવાદ્ગુણ થ,
સિયં સેાવીર જવાઢગ ચ ।
ન હીલએ પિણ્ડં નીરસ તુ,
પન્તકુલા પથ્થએ સ ભિકપૂ ૧૩
ભિક્ષામાં આસામણુ, જવનું ભડકું, 'ડા આહાર, કાંજીનુ પાણી, જવનું પાણી અને નિરસ આહારાદિ મળે તાપણુ જે સાધુ નિંદા નથી કરતા તે સાધુ છે. ૧૩
Jain Educationa International
સદ્દા વિવિઠ્ઠા ભવન્તિ લાએક દિવ્યા માણસંગા તિરિા !
For Personal and Private Use Only
www.jainelibrary.org