________________
૧૧૪.
અંગવિયારે સરસ્સ વિજયં જે,
વિજજાહિં ન જીવી અભિખૂ ૭ ભિક્ષુ તે છે કે જે, છેદનવિદ્યા, સ્વરવિદ્યા, ભૂમ્પિવિદ્યા, અંતરિક્ષ વિદ્યા, સ્વપ્ન શાસ્ત્ર, લક્ષણ, દંડ, વાસ્તુ, અંગવિચાર, પશુ-પક્ષીઓની બલી જાણી. આ બધી વિદ્યાઓનો ઉપયોગ આજીવિકામાં નથી કરતા. ૭ મનું મૂલં વિવિહે વેજાજચિન્ત,
વમવિયણ ધૂમeત્તસિણાણું આઉરે સરણું તિગિછિયં ,
પરિનાય પરિવ્યએ ભિકબૂ ૮ મંત્ર, જડી બુટ્ટી, વિવિધ વૈદ્ય પ્રયોગ-વમન, વિરેચન, ધૂમ્રયોગ આંખનું અંજન, સ્નાન, આતુરતા, માતાપિતાદિનું શરણુ આ બધાને જ્ઞાનથ હેય જાણીને છોડી દે છે તે જ ભિક્ષુ છે. ૮ ખત્તિયગણ ઉગરાયપુત્તામાહણ,
ભેય વિવિહા ય સિપણે ને તેસિં વય સિલેગપૂર્યા,
પરિબ્લાય પરિશ્વએ સ ભિખૂ ૯ ક્ષત્રિય, મલ્લ, ઉગ્રકુલ, રાજકુલ, બ્રાહ્મણ, ભગિક અને જુદી જુદી જાતના શિલ્પીઓની પ્રશંસા અને પૂજા નથી કરતા, આની સ દેષતા જાણીને જે ત્યાગે છે તે જ ભિક્ષુ છે. ૯ ગિહિણે જે પડ્યુઈએણુ દિ,
અપવઈએણવ સંથયા હવિજજા ! તેસિં ઈહલેઇયફલ,
જે સંથવું ન કરેઈસ ભિખૂ ૧૦ જે દીક્ષા લીધા પછી અથવા પહેલા જે ગૃહસ્થને જેવા હય,પરિચય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org