SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ સંયમ માર્ગમાં આવતાં કષ્ટોને સહન કરે છે તે મુનિ છે. ૩. પંત સણસણું ભઇત્તા, સીઉહું વિવિહં ચ દસમસગં. અશ્વગ્નમણે અસંપહિદ્દે જે, કસિણું અહિયાસએ સ ભિકબૂ ૪ જીર્ણ પથારી અને આસન તથા શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર આદિ અનેક પ્રકારના ઉપસર્ગોને અવ્યગ્ર મને જે સહન કરે છે તે ભિક્ષુ છે. ૪ ને સાઈમિચ્છઈ ન પૂર્યા, ને ય વન્દણાં કુઓ પસંસં. એ સંજએ સુવએ તવસ્સી, સહિએ આય.વેસએ સ ભિકબૂ ૫ ભિક્ષુ તે છે જે સત્કાર નથી ઈચ્છતો, જે પૂજા નથી ઇચ્છત્તે, જે વંદન નથી ઈચ્છતે, જે પ્રશંસા નથી ઈચ્છતો, જે સયત છે, જે તેને પૂરે પાલક છે, જે તપસ્વી છે, જે આત્મગવેલી છે અને જે સહિત–આત્મહિત કરનાર છે. ૫ જેણે પુણે જહાઈ જીવિયં, મહું વા કાસિણું નિયઈ. નરનારિ પજહે સયા તવસ્સી, નાય કેહલ ઉવેઈસ ભિકબૂ ૬ જેની સોબતથી સંયમી જીવનનો નાશ થાય અને મહામહને બંધ થાય, એવા સ્ત્રી-પુરુષોની સંગતિ જે સદાને માટે છેડે છે, જે કુતુહલને પ્રાપ્ત થતો નથી તે ભિક્ષુ છે. ૬ છિન્ન સર્ચ ભોમમઃલિકખં, સુમિણે લખણદષ્ઠવભુવિજજે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy