________________
॥ સભિકણૢ પંચહું અજઝયણું ॥
પંદરમું અધ્યયન
માણું થરિસ્સામિ સમિચ્ચ ધમ્મ,
સહિએ ઊજ્જુકૉ નિયાણન્તિ ।
સથવ જહિજ્જ અકામકામે,
અન્નાયએસી પરિબ્ધએ સ ભિકમૂ ૧
ભિક્ષુ તે છે કે જે મૌનવ્રત અંગીકાર કરી વિચરે છે. સમ્યફ્ દન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયવાળા ધર્માં છે, સરલ છે, કામ–ભાગ પદાર્થાથી નિસ્પૃહ છે, નિદાન–વાસના વિનાના છે, સંસારીઓના પરિ ચયેાને છેડનાર છે અને જે અજ્ઞાત લેની ગાયરી કરે છે. ૧
રાએવય થરે લાઢે, વિએ વયવિયાયક્ષએ પન્ને અભિભૂય સદ’સી જે,
કમ્હેિં વિન મુચ્છિએ સ ભિકપૂર્
ભિક્ષુ તે છે જે રાગથી વિરક્ત છે, જે દ્રઢતાપૂર્વક સંયમમાં વિચરે છે, જે વેદ—શાસ્ત્રોનેા જાણકાર છે, જે આત્મરક્ષક છે, જે બુદ્ધિમાન છે, જે પરિષહ વિજયી છે, જે સમદર્શી છે, જે કાઈપણ વસ્તુમાં મૂર્છા વિનાના છૅ તે ભિક્ષુ છે. ૨
અક્રોસવહુ... વિત્તુ ધીરે સુણી,
Jain Educationa International
ચરે લાઢે નિચ્ચમાયગુત્તે ।
અવગમણે અસપહિટ્ટે જે,
કસિણ' અહિંયાસએ સ ભિકખૂ ૩ કઠોર વચન અને પ્રહારને જાણીને ધીરજથી સહન કરે, સાચરણમાં પ્રવૃત્તિ કરે, સદા આત્મ ગુપ્ત રહે, અવ્યગ્ર મનવાળા અને
For Personal and Private Use Only
www.jainelibrary.org