________________
૩૬૦ તીએ તુ સાગરાઈ, ઉકકોસણ કિઈ ભવે છે અમમ્મિ જહનેણું, સાગર અણિતીસઈ ૨૪૦
રૈવેયકના આઠમા દેવકની સ્થિતિ જઘન્ય ર૯ અને ઉત્કૃષ્ટ ૩૦ સાગરોપમની છે. ૨૪૦
સાગરા ઇછતીસં તુ, ઉોસેણુ કિંઈ ભવે છે નવમમિ જહનેણું, તીસઈ સાગરવમા ર૪૧
રૈવેયકના નવમા દેવની સ્થિતિ જઘન્ય ૩૦ અને ઉત્કૃષ્ટ ૩૧ સાગરેપમની છે. ૨૪૧ તેરીસા સાગરાઈ, ઉકાણ કિંઈ ભવે ચઉમું પિ વિજયાઈસુ, જહના એક્રતીસઈ ૨૪૨
વિજયાદિ ચાર અનુત્તર વિમાનની સ્થિતિ જઘન્ય ૩૧ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. ૨૪૨
અજહન્નમણુકોસા, તેરીસ સાગરવમાં મહાવિમાણસવ, કિઈ એસા વિવાહિયા ૨૪૩
સર્વાર્થ સિદ્ધ મહા વિમાનના દેવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની છે. ૨૪૩
જા ચેવ ઉ આઉઠિઇ, દેવાણં તુ વિવાહિયા સા તેર્સિ કાયર્કિંઈ જહન્નમુસિયા ભવે ૨૪૪
દેવેની જે જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ છે, તે જ તેમની , ભવ સ્થિત છે. ૨૪૪
અણુતકાલમુકસં, અંતમુહુર્ત જહન્નય છે , વિજયશ્મિ એ કાએ, દેવાણું હુજ અંતરે ર૪૫
વળી દેવકાય પ્રાપ્ત કરવાનું અંતર જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અનંત કાલ છે. ૨૪૫.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org