________________
મનુષ્યભવમલ. પુંછ સમાન છે, દેવગતિ લોભ સમાન છે. મૂલગૂંજી અથવા મનુષ્યભવને ઈ નાંખવાથી જીવને નિશ્ચયથી નરક અને તિર્યંચગતિ મળે છે. ૧૬ દુહએ ગઈ ભાલમ્સ, આવઈ વલમૂલિયા દેવત્ત માણસત્ત ચ, જે જિએ લલયાસ ૧૭
અજ્ઞાનીને બે પ્રકારની દુર્ગતિ પ્રાપ્ત થાય છે. જે વધ અને બંધનનું મૂલ છે, કારણ કે મૂર્ખ અને લોલુપી છવ દેવત્વ અને મનુષ્યત્વ હારી બેસે છે. 'તઓ જિએ સઇ હેઈ, દુવિહં દાગૂઈ ગએ દુલ્લહા તસ્સ ઉમુગ્ગા, અદ્ધાએ સુઈરાદવિ ૧૮
મનુષ્યત્વ, દેવત્વ હારેલે જીવ નરક અને તિર્યંચ ગતિમાં ઘણે લાંબે વખત દુઃખ પામે છે. જ્યાંથી બહાર નીકળવું દુર્લભ છે. ૧૮
એવં જિયં સહાએ, તુલિયા બાલં ચ પડિયા - મૂલિયં તે પસંતિ, ભાણુર્સિ જેણિમેન્તિ જે ૧૯
આવી રીતે હારેલા અજ્ઞાની જીવને જીતી લીધેલ પંડિત પુરૂષથી સરખામણી કરીએ તે જે જીવ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરે છે એ ભૂલ પૂંજી પ્રાપ્ત કરે છે. ૧૯
માયાહિં સિખાહિં, જે નર ગિહિસુવયા ઉન્તિ માણસ જેણિ, કમ્મસચ્ચા હુ પાણિણે ૨૦
જે મનુષ્ય ગૃહસ્થપણુમાં વિવિધ જાતની શિક્ષાઓ દ્વારા સુવતે પાળે છે એ મનુષ્યનિ પ્રાપ્ત કરે છે, કારણ કે પ્રાણીઓને માટે સત્ય કર્મ ચારિત્ર છે. ૨૦
જેસિં તુ વિકલા સિખા, મૂલિયં તે અઈચિયા સીલવતા સરિસેસા, અદીણા જતિ દેવયં - ૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org