________________
, જેગ્મા વિપુલ શિક્ષા, વિરતી અને ઉત્તરાત્તર ગુણવાળા છે એ પુરૂષા સ્કૂલને વધારીને દીનતા રહિત થઈને દેવગતિ વિષે જાય છે. ૨૧ એવમદીણવ' ભિખૂ, આગારિ ચ વિયાણિયા । મ કહષ્ણુ જિથ્થમૈલિકખ, જિચ્ચમાણે ન સ`વિષે
૨૨
આવી રીતે દેવતિરૂપ લાભને પ્રાપ્ત કરનાર અદીન સાધુ અને ગૃહસ્થને જાણતા છતાં પણ વિષયી પુરૂષ કેવી રીતે હારી જાય છે— વિષયી હારે છે. છતાં જાગુતે નથી. ૨૨
જહા કુસન્ગે ઉદગ, સમુદ્દે સમ મિણે એવ’ માણસગા કામા, દેવકામાણ અન્તિએ
૨૩
જેવી રીતે ડાભ ઉપર રહેલુ જળબિંદુ સમુદ્રની સરખામણીમાં કિચિત માત્ર નથી એવી રીતે મનુષ્ય જીવનના કામ, દેવાના કામ આગળ તુચ્છ છે. ૨૩
કુસગમેત્તા ઇમે કામા, સન્નિરુદ્ધગ્નિ આઉએ કસ હે” પુરાકાઉ, જોગક્ષેમ ન વિદે
૨૪
માનવીનું આયુષ્ય સક્ષિપ્ત અને વિનેથી પૂર્ણ છે. કામભાગ તે દાભ ઉપર રહેલા જળબિંદુ સમાન છે. તે પછી આ જીવ કયા હેતુ માટે યોગ્યક્ષેત્રને જાણતા નથી! ૨૪
ઇહુ કામાણયટ્ટમ્સ, અત્તš અવરજ્ગઇ । સાચ્ચા તૈયાયં મગ્ન, જ ભુજો પરિભસૂઈ
૩૫
આ લાકમાં શબ્દાદિ વિષયેાથી નહિ નિવૃત થનારનું આત્માથી પણુ નષ્ટ થઈ જાય છે, એ માણુસ ન્યાયયુક્ત મેાક્ષમા ને સાંભળે છે, છતાં તે ભ્રષ્ટ થઈ જાય છે. ૨૫
ઇહું કામનિયટ્ટમ્સ, અત્તš નાવરજ્જીઈ પૂઈ દેહનિરાહેણ, ભવે લે ત્તિ મે સુય
Jain Educationa International
For Personal and Private Use Only
૨૬
www.jainelibrary.org