________________
જહા-કાગણએ હીં, સહક્સ હારએ રે . અપ0 અમ્માં સ્થા, રાયા રજજે તુ ભરએ ૧૧
જેવી રીતે કઈ માણસ એક કાચના ટુકડા માટે હજાર સુવર્ણ ના હારી બેસે છે અથવા જેની રીત કઈ ર. અપથ્ય આ રી ખાઈને રાજ્ય ગુમાવી-નાંખે છે ૧૧ .
. એવ માયુસ્સગા કામા, દેવકામાણ અતિએ સહસ્ત્રગુણિયા જે, આઉં કામા વ દિવિયા ૧૨
આવી રીતે દેવોના કામભોગ આગળ મનુષ્યોના કામગ તુચ્છ છે અને દેવેની કામગ અને આયુષ્ય મનુષ્યના કામગ અને આયુષ્ય કરતાં હજારે ગુણાધિક છે. ૧૨
અણેગવાસાનીયા, જા સા પન્નવઓ ઠિ જાણિ જયન્તિ દુમેહા, ઊણવાસસયાઉએ
પ્રજ્ઞાવાનની સ્થિતિ દેવગતિમાં અનેક નૂતન વર્ષની હોય છે. આ સ્થિતિને દુર્બુદ્ધિ મનુષ્ય સો વર્ષના ટુંકા આયુષ્યમાં હારી જાય છે. ૧૩
જહા ય તિત્નિ વાણિયા, મૂલ ધેડૂણુ નિગયા એગો અન્ય લહએ લાભં, એગે મૂલેણ આગ ૧૪.
જેવી રીતે ત્રણ વાણીયા વેપારી મૂલગૂંજી લઈને નીકળ્યા. એક નકે-લાભ મેળવ્યો અને બીજો મૂળ દ્રવ્ય લઈને આવ્યા. ૧૪
એગે મલં પિહારિત્તા, આગએ તન્થ વાણિઓ વિવારે ઉલમા એસા, એવં ધમ્મ વિયાણહ ૧૫
આમાંથી ત્રીજે મૂળ મૂડી પણ હારી ગયો. આ વ્યવહારનું ઉદાહરણ છે. આવી રીતે ધર્મમાં પણ સમજે. ૧૫
અણુ ભવે મેલા લા દેવગઈ ભા . ' મૂલછેએણે જીવાણું નરગતિરિફખાણ ધુવ છે. ૧૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org