________________
: બાહે તિ પડિઈ ભરપાણે, ' '
માસમ્સ ઊ પારણુએ મહા - - ૩૫ આ પ્રભુત-પુષ્કળ ભજન છે. અમારા ઉપર કૃપા કરીનેરાજી થઈને આપ ભિક્ષા લે. મુનિશ્રી “ઠીક”—સાર એમ કહીને માસ ખમણના પારણામાં આહાર-પાણ બહેરે છે. ૩૫ તહિયં ગધેાદયપુફવાસ,
- દિવ્યા તહિં વસુહારા ય શુ છે પહયાઓ દુદુહીઓ સુરે હિં,
આગામે આહે દાણું ચ ધુ ૩૬ દેએ ત્યાં દિવ્ય સુગંધિત જલ અને સુગંધિત પુષ્પ તથા ધનની ધારાબદ્ધ વર્ષો વરસાવી અને દુભિ વગાડી અને આકાશમાં અહો દાના અહે દાન ! એમ ઘોષણા કરી. ૩૬ સખંખુ દીસઈ તેવો વિશે,
ન દીસઈ જાઈર્વિસેસ કઈ સેવાગપુd હરિએસસાહ,
જઍરિસા ઇ મહાષ્ટ્રભાગા ૩૭ આ સાક્ષાત તમને વિશેષ પ્રભાવ દેખાય છે. તેનાથી કંઈપણ વિશેષ દેખાતું નથી. ચાંડાલ પુત્ર હરિકેશ સાધુને તે જુઓ. જેની મહાપ્રભાવશાલી ઋદ્ધિ છે. ૩૭ - કિં માહણ જોઇસમારંભન્તા,
આ ઉદએણુ સેહિં બહિયા વિમગ્ગહા, જે મગહા બાહિરિયં વિસેહિં,
- ન તે સુઇ કુસલા વયંતિ - ૩૮ હે બ્રાહ્મણે! તમે જાણી જોઈને અગ્નિને શા માટે આરંભ કરે છે? જલથી બાહ્ય શુચિ કેમ ઉછે. છે? જેઓ બાહિર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org