________________
હે પ્રભે ! અજ્ઞાની મૂઢ બાળકેએ આમની જે અવહેલના કરી તેને ક્ષમા આપે. ઋષિએ તે મહાકૃપાળુ હોય છે, તેઓ કાપ કરતા નથી. ૩૧ પુસ્વિં ચ છહિ ચ અણુગયું ,
- મણુપદાસે ન મે અસ્થિ કઈ જસ્મા હુ વેયાવડિયા કરેન્સિ,
તન્હા હુ એએ નિહયા કુમાર ૩૨ મુનિએ કહ્યું કે મારા મનમાં પહેલાં કે અત્યારે કે ભવિષ્ય કાળમાં પ્રદેશ-ક્રોધ હતું નહિ કે થશે પણ નહિ, પરંતુ યક્ષ મારી સેવા કરે છે તેણે ખરેખર આ કુમારને માર્યા છે. ૩૨ અત્યં ચ ધર્મ થી વિયાણમાણા,
તુમ્ભ ન વિ ફhહ ભૂપન્ના તુર્ભ તુ પાએ સરણું ઉમે,
સમાગયા સબૈજણે અહે ૩૩ બ્રાહ્મણ કહેવા લાગ્યો કે આપ ધર્મ તથા તેના ભાવને જાણ નાર છે. વળી આપશ્રી ભૂતિપ્રજ્ઞ એટલે ઉત્તમ બુદ્ધિવાળા છે, તેથી તમે ક્રોધ કરતા નથી, અમે તમારા શરણે આવ્યા છીએ. ૩૩ અચેમુ તે મહાભાગ, ન તે કિંચિ ન અસ્થિમા શું જાહિ સાલિમ કૂર, નાણાવંજણસંજુયં ૩૪.
હે મહાભાગ્યવાન ! અમે આપને પૂજીએ છીએ. આપનું કોઈ અંગ અપૂજ્ય નથી. અનેક પ્રકારના વ્યંજનવાળા શાલિથી બનાવેલા ભાતનું આપ ભજન કરે. ૩૪ ઈમ ચ મે અસ્થિ પભૂયમન્ન, •
તે ભુજ અમસ્તુ અણુહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org