________________
શુદ્ધિ ઇચછે છે તેઓ સુદૃષ્ટિવાળા નથી એમ તત્વો કહે છે. ૩૮ કસં થ વં તણકામગ્નિ,
- સાયં ચ પાયે ઉદાં કુસન્તા પાણાઈ ભયાઈ વિહેડયન્તા,
જજ વિ મન્દા પકરેહ પાવું૩૯ કુવા, ધૂપ, તુણ, કાષ્ટ, અગ્નિ તથા સવાર-સાંજ જલને સ્પર્શ કરતા પ્રાણીઓની હિંસા કરે છે અને તે મંદ બુદ્ધિવાળા વારંવાર પાપને સંચય કરે છે. ૩૯ કહું થરે ભિખુ વયં જયામે,
પાવાઈ કમ્બાઈ પુણેલયામે અફખાહિ ને સંજય જખપૂઈયા, કે
કહે સુઈ કુસલા વયતિ ૪૦. હે ભિક્ષુ ! અમે શું કરીએ, કેવો યજ્ઞ કરીએ કે જેથી અમે પાપ કર્મને દૂર કરી શકીએ ! હે યક્ષ પૂજિત સંયતી ! તત્ત્વજ્ઞ પુરુએ સુંદર યાનું પ્રતિપાદન સુંદર રીતે કર્યું છે. ૪૦ છજજીવકાએ અસમારંભન્તા,
મેસં અદત્ત થ અમેવાણું - પરિગણું ઇસ્થિઓ માણ માર્યા, .
એયં પરિજાય અરતિ દન્તા ૪૧ ઈદ્રિને દમનારા છકાય જીવની હિંસા નથી કરતા, મૃષા, અદત્તનું સેવન નથી કરતા, પરિગ્રહ, સ્ત્રી, માન, માયાને જાણીને ત્યાગે છે. ૪૧ સુસંલુડા પંથહિં સંવરેહિં,
છહ વિયં અણવખમાણે ૧ વાસાકાયા સુમિત્તા, મહાજ્ય યઈ જસિ.
૧૪૨
* * *
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org