________________
૨૦૨ નિવ્વાણું તિ અબાહું તિ, સિદ્ધી લોગ ગમેવ યા ખેમ સિવં અણાબા, જે તરન્તિ મહેસિણે ૮૩
એ સ્થાન નિર્વાણ છે. જે અવ્યાબાધ, સિદ્ધ સ્વરૂપ, લેકાગ્રે છે, જે ક્ષેત્ર, શિવ અને અવ્યાબાધ છે તેને મહર્ષિઓ પ્રાપ્ત કરે છે. ૮૩ તે ઠાણું સાસયં વાસ, લોયર્ગામિ દુરારહું ! જ સંપત્તા ન સોયન્તિ, ભહન્નકરા મુણી ૮૪
હે મુનિ ! તે સ્થાન શાશ્વત છે, કાગે છે અને ત્યાં પહોંચવું ઘણું અઘરું છે, જ્યાં શેક-ખેદ નથી અને ભવ-ઓઘ નથી. ૮૪
સહુ ગાયમ પન્ના તે, છિન્નો મે સંસઓ ઇમો નમો તે સંસયાતીત, સવ્વસુત્તમહાયહી
હે ગોતમ ! આપની પ્રજ્ઞા ભલી છે. મારે સંશય છેદય છે. હે સર્વ ભૂત-શાસ્ત્ર મહેદાધ ! આપ સંશયાતીત છે. આપને મારા નમસ્કાર છે. ૮૫
એવં તુ સંસએ છિને, કેસી ઘરપરક્કમે અભિવન્દિત્તા સિરસા, ગાયમં તુ મહાય
આ પ્રકારે ઘોર પરાક્રમી કેશી મુનિની શંકા છેદાઈ એટલે મહાયશવી ગૌતમને શિરસા વંદીને-- ૮૬ પંચમહવ્યય ધમ્મ, પડિવજઈ ભાવઓ . પુરિમર્સ પ૭િમશ્મિ, મગે તત્ય સુહાવહે ૮૭
પાંચ મહાવ્રતરૂપ ધર્મને, ભાવથી-હૃદયના ઉલ્લાસથી ગ્રહણ કર્યો, કારણ કે પ્રથમ અને ચરમ તીર્થકરના માર્ગમાં ધર્મ સુખ આપનાર છે. ૮૭ કેસી ગાયમઓ નિર્ચા, તશ્મિ આસિ સમાગમે ! સુયસીલસમુકસે, મહત્થથવિણિચ્છ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org