________________
२०१
, ભાણુ ય ઈઈ કે વૃત્ત, કેસી ગાયમમમ્બવી " કેસિમેવં ભુવન્ત તુ, ગોયમો ઈણિમબવી ૭૭
એ સૂર્ય તે કર્યો ? ઉત્તર ૭૭ ઉગ્ગએ ખીણ સંસારે, સબ્રન્ જિણભકખરે સે કરિસ્સઈ ઉજજયં, સવ્વલાયંમિ પાણિણું ૭૮
જેણે સંસારરૂપ અંધકારને ક્ષય કર્યો છે, એવા સર્વજ્ઞ જિન સૂર્ય–ભાસ્કર છે તે સર્વ લેના પ્રાણને ઉદ્યોત-પ્રકાશ આપશે. ૭૮ સાહુ ગોયમ પન્ના તે, છિને મે સંસએ ઇમો અને વિ સંસઓ મઝં, તે મે કહસુ ગાયમાં ૭૯
અર્થ આગળની ગાથા પ્રમાણે – ૭૯ સારીરમાણસે દુખે, બઝમાણાણ પાણિયું
ખેમ સિવામણબાહું, ઠાણું કિં મનસી મુણી ૮૦ હે મુનિ ! સાંસારિક પ્રાણી શરીર અને મનના દુઃખોથી પીડાઈ રહ્યો છે. પ્રાણીઓના માટે નિર્ભય, નિરુપદ્રવ અને શાંતિપ્રદ સ્થાન કયું છે? ૮૦
અસ્થિ એગં ધુવં કૂણું લોગગ્નેમિ દુરાણું જત્ય નલ્થિ જરા મગ્ન, વેયણા વાહિણે તહા ૮૧
લેકના અગ્રભાગ ઉપર એક યુવ-અચુત સ્થાન છે. જ્યાં જરા, મૃત્યુ, વ્યાધિ, વેદના નથી પરંતુ ત્યાં પહોંચવું અઘરું છે. ૮૧ ઠાણે ય ઈઈ કે વુ, કેસી ગાયમ મખવી કેસિમેવં ભુવન્ત તુ, ગેયમે ઇણમખવી
એ સ્થાન કર્યું છે એવું કેશીએ ગૌતમને પૂછ્યું, કેશીના એ પૂછેલા પ્રશ્નનો જવાબ ગૌતમે આ પ્રમાણે આપે. ૮૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org