SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અર્† પિğએ કિચ્ચા, વિરએ આયરિક્ષએ; ધમાારામે નિરારંભે, ઉવસંતે મુણી થરે (૧૫) નિરારંભી, ઉપશાંત, વિરત અને આત્મરક્ષક મુનિ અતિને દૂર કરીને ધર્મ ધ્યાનમાં વિચરે. ૧૫ સગા એસ મસાણ, જા લાગમિ ઇથિ; જસ એયા પરિન્નાયા, સુકડ' તસ્સ સામણું, (૧૬) લેકમાં સ્ત્રીઓ, પુરુષોને આસક્તિનુ કારણ છે, એવુ જાણીને જેણે સ્ત્રીઓને ત્યાગી છે એનુ' શ્રમણુપણુ' સુકૃત છે. ૧૬ એવમાદાય મેહાવી, પકભૂયા કૈં સ્થિએ; ના તાહિ` વિણિહન્નિજ્જા, ચરેત્તગવેસએ. (૧૭) બુદ્ધિમાન સાધુ સ્ત્રીના સંગને કીચડ માનીને એનામાં સાય નહિ. અને આત્મ-ગવેષક થઈ તે સંયમમાં વિચરે. ૧૭ એગ એવ ચરે લાઢે, અભિય પરીસહે; ગામે વા નગરે વાવિ, નિગમે વા રાયહાણિએ. (૧૮) પ્રાસુક ભાજી સયમી સાધુ પરિહેાને જીતીને ગામ, નગર અથવા નિગમ ( ચંડી) અથવા રાજધાનીમાં એકાકી ભાવમાં વિચરે. ૧૮ અસમાણા ઘરે ભિકવ્યૂ, નેવ કુજા પરિગ્ગહું; અસ’સત્તો ગિહત્થહિ, અણિએ પરિવ્એ. (૧૯) સાધુ નિરાશ્રય થઈ ને વિચરે, પરિગ્રહને સેવે નહિ, ગૃહસ્થા સાથે સબંધ ન રાખે અને અનિકેત-ધર રહિત થઇને વિચરે. ૧૯ સુસાણે સુણ્ણગારે વા, રુક્ષમૂલે વા એગ; કુકકુએ નિસીએજ્જા, ન ય વિત્તાસએ પર્. (૨૦) સાધુ સ્મશાનમાં, સુના ધરમાં, વૃક્ષના નીચે શાંતિથી એકલા એસે અને ખીજા પ્રાપ્ત પ્રાણીને દુઃખ ન દે. ૨૦ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy