SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ તત્વ સે ચિટ્ઠમાણસ, ઉવસગ્ગાભિધારએ; સંકાભીએ ન ગઢેજા, ત્તા અન્નમાસણ ૨૧ ૨૧ ઃ સ્મશાનાદિમાં બેઠેલા હોય અને જો ઉપસર્ગ આવે તે દ્રઢતાથી તે સહન કરે, પરંતુ ભયભીત થઈ ને ત્યાંથી બીજી જગ્યાએ જાય નહિ. ઉચ્ચાવયાહિ સેજ્જાહિ, તવસી ભિકપ્પુ થામવ નાઇવેલ વિહન્ગેજ્જા, પાવદિ િવિહન્નઈ ૩ સમથ તપસ્વીને ઊંચીનીચી પથારી મળે તેા સંયમની મર્યાદાનું ઉલ્લંધન ન કરે, કારણ કે પાપદષ્ટિવાળાને સયમ ભંગ થાય છે ૨૨ પઇરિ ધ્રુવસય લધું, કલાણ અદુવા પાવય; કિમેગરાઇ કરિસ્સ', એવં તત્વ હિયાસએ. ૨૩ સ્ત્રી આદિથી રહિત સારૂં અથવા ખાટુ' સ્થાન મળે, એક રાતમાં શું કરી લઈશ ? એવું વિચારીને સમભાવથી સુખદુઃખ સહન કરે. ૨૩ અક્રોસેજ્જા પરે ભિક્′, ન તુસિ ડિસજલે; સિરસા હેાઈ બલાણું, તન્હા ભિખ્ખુ ન સજલે ૨૪ બીજાએ સાધુઓને ગાળ આપે, અપમાન કરે તે સાધુ ગુસ્સો ન કરે, ક્રેાધ કરવાથી એ પેાતે અજ્ઞાનીના જેવા થઇ જાય છે. ૨૪ સાચ્ચાણ ફસા ભાસા, દારુણા ગામકટગા । તુસિણીએ ઉવેહેજ્જા, ન તા મણસીકરે ૨૫ કાનમાં કાંટાની માફ્ક ખુંચતી ભાષા સાંભળીને ભિક્ષુ મૌનથી ઉપેક્ષા કરે અને મનમાં સ્થાન ન આપે. ૨૫ હુએ ન સજલે ભિખ્ખુ, મણું પિ ન પસએ I તિતિક્ષ્’ પમ નથ્થા, ભિખ્ખુ ધમ' વિચિન્તએ ૨૬ Jain Educationa International ભિક્ષુને કાઇ મારે તેા ભિક્ષુ તેના ઉપર ક્રોધ ન કરે, મનમાં પણ દ્વેષ ન કરે. ક્ષમા પરમ ધ' છે એવુ' જાણીને ધ'નું જ ચિ'તન કરે. ૨૬ ૨ For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005329
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorChandrakant Shantilal Kothari
PublisherChandrakant Shantilal Kothari
Publication Year1965
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy