________________
. દુશીલ–દુરાચારીને ચીવર, મૃગચર્મ, નગ્નત્વ, જટા, કંથા અને મુંડન દુર્ગતિથી બચાવ કરી શક્તા નથી. ૨૧
પિંડેલએ વ દુસ્સીલે, નરગાએ ન મુથઈ ભિખએ વા ગિહન્થ વા, સુવએ કમઈ દિવં ૨૨ " ભિક્ષુ પણ દુરાચારી હોય તે તે નરકથી બચી શકતું નથી, તેમ ગૃહરથ હોય અથવા સાધુ હેય પરતુ જે પૂર્ણ વ્રત પાળતે હેય તે તે દેવલોકમાં જાય છે. ૨૨
અગારિસામાયિંગાણિ, સઢી કાણુ ફાસએ પિસહુ દુહએ પખં, એગરાયું ન હાવએ ૨૩
ગૃહસ્થ પણ સામાયિકના શ્રત ચારિત્રરૂપ અંગેનું શ્રદ્ધાપૂર્વક મન, વચન, કાયાથી પાલન કરે, પક્ષમાં બે પૌષધ કરે, એક રાત્રિની પણ હાનિ ન કરે. ૨૩
એવં સિખસમાજને, ગિહિવાસે વિ સુવ્યએ મુચ્ચાઈ છવિપવાઓ, ગછે જખસગયં ૨૪
આવી રીતે ગૃહસ્થાવાસમાં રહેનાર સુત્રોનું પાલન કરવાથી દારિક શરીર છોડીને દેવલેમાં જાય છે. ૨૪ અહ જે સંવુડે ભિખુ, હું અન્નય સિયા સલ્વદુખપહાણે વા, દેવે વાવિ મહિઢિએ ૨૫
જે સંવરવાન સાધુ છે તે મનુષ્ય આયુષ્ય પૂર્ણ થયા પછી કાં. તે સિદ્ધ થાય છે અથવા મહાદ્ધિવાળા દેવ થાય છે. ૨૫ ઉત્તરાઈ વિહાઈ, જુમતાપુત્રો સમાણિણુઈ જબ્બેહિ, આવાસાઈ જસંક્ષિણે. ર૬
ત્યાં દેવોના આવાસ ઉત્તરોત્તર ઉપર રહેલા છે. એ આવાસ સ્વલ્પ મેહવાળા ઘુતિમાન યશસ્વી દેવોથી યુક્ત છે. ૨૬ દીહાઉયા ઇમિત્તા, સદ્ધિા કામરુવિણે અહુવવનસંકાસા, ભુજ અશ્ચિમાલિપભા. ૨૭
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org