________________
૩૪
આ દેવ દીર્ઘ આયુષ્યવાળા, રૂદ્ધિવાળા, તેજસ્વી, ઇચ્છાનુસાર રૂપ બનાવનાર, નવિન વર્ણની સમાન અને અનેક સૂર્યના પ્રકાશન વાળા છે. ૨૭
તાણિ કાણાણિ ગચ્છાન્તિ, સિખિત્તા સંજયં તવં ભિખાએ વા ગિહિન્થ વા, જે સન્તિપડિનિમ્બુડા ૨૮ - ગૃહસ્થ કે સાધુ જેણે કષાયને સાજો કરી નાંખ્યા છે, એ સંયમ અને તપનું પાલન કરીને દેવલેકમાં જાય છે. ૨૮ તેસિં સચ્ચા સપુજા, સંજયા લુસીમાઓ :
ન સંતસક્તિ મરણજો, સલવન્ત બહુસુયા ૨૯ - પૂજનીય, સંયમી અને જિતેન્દ્રિય સાધુઓનું ચારિત્ર સાંભળીને ચારિત્રવાન અને બહુશ્રુત મહાત્મા મૃત્યુ વખતે સંતપ્ત થતા નથી. ૨૯
તુલિયા વિશે સમાદાય, દયાધમ્મક્સ ખન્તિએ વિપસીએજજ મેહાવી, તહાભૂએણ આપણા ૩૦
બુદ્ધિમાન સાધુ બને ચરણોને સરખાવીને વિશેષતાવાલાને ગ્રહણ કરે, ક્ષમાથી, દયા ધર્મને વધારીને, તથાભૂત આત્મા થઈને આત્માને પ્રસન્ન કરે છે. ૩૦ તઓ કલે અભિપેએ, સહી તાલિસમંતિએ વિણુએજ મહરિસં, ભેયં દહસ્સ કંખએ ૩૧
શ્રદ્ધાવાન સાધુ જ્યારે મૃત્યુકાળ આવે ત્યારે ગુરુજીની પાસે મરણભયને દૂર કરે અને આકાંક્ષા રહિત થઈ પંડિત મરણને છે. ૩૧
અહ કાલમ્મિ સંપત્તિ, આઘાયાય સમુસ્મર્યા સકામમરણં મરઇ, તિણહમનયર મુણિ ૩૨ ત્તિ બેમિ.
મૃત્યુ વખતે શરીરનું મમત્વ છેડીને ભક્ત પ્રત્યાખ્યાન, ઈગિત અને પદો પગમન આ ત્રણ મરણમાં કોઈ એક મરણદ્વારા સકામ મરણે મરે. ૩૨ એમ હું કહું છું.
| ઇતિ પાંચમું અધ્યયન "
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org