________________
૩૨ તઓ એ મરણનશ્મિ, બાલે સનત સઈભયા અકામમરણં મરઈ, ધુત્ત વ કલિયું જિએ ૧૬
મૃત્યુ સમયે એ અમી છવ નરકના ભયથી ત્રાસ પામે છે, અને હાર્યો જુગારીની મહેંક અકામ મરણે મરે છે. ૧૬
એય અકામમરણું, બાલાણું તુ પપૈયું એરો સકામમરણ, પડિયાણું સુણેહ મે ૧૭ - આમ અજ્ઞાની બાલ છે તું અકામ મરણ કહ્યું. હવે પંડિતેનું જ્ઞાનીઓનું સકામ મરણ કહું તે સાંભળો. ૧૭
મરણે પિ પુણાણું, જહા મેય અણુસુયં . વિશ્વસનમણુઘાર્યા, સંજયાણ લુસીમાઓ ૧૮
મેં સાંભળ્યું છે કે પુણ્યવાન જિતેન્દ્રિય અને સંયમીપુરુષોનું મરણ વ્યાઘાત રહિત અને પ્રસન્નતાથી થાય છે. ૧૮
ન ઇમં સવ્વસુ ભિખૂસુ, ન ઇમં સસુડગારિસ્સા નાણાસીલાઅગારથા, વિરમસીલા ય ભિખુણે ૧૯
આ સકામ પંડિત મરણ ન બધા ભિક્ષુઓને કે ન બધા ગૃહસ્થાને થાય છે. ગૃહસ્થ પણ અનેક જાતના શીલ પાળે છે તેમજ ભિક્ષુઓ પણ જુદા જુદા આચારવાળા હોય છે. ૧૯
સતિ એગેહિંભિખુહિં, ગારWા સંજમુત્તરા ગારલ્યહિ સલૅહિ, સાહા સંજમુત્તરા ૨૦
કેટલાક ભિક્ષઓ કરતાં ગૃહસ્થ ઉત્તમ સંયમી હોય છે અને બધા ગૃહસ્થોની અપેક્ષાએ સાધુ ઉત્તમ સંયમવાળા હોય છે. ૨૦ ચીરાજિણું નગિણિણું, જડી સંવાદિ મુઠિણું એયાણિ વિ ન તાયનિ, રસીલ પરિયાગય ૨૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org