________________
૧૪૯
હે પુત્ર! તું આ શબ્દાદિ પાંચ લક્ષrળ ભોગો ભેગવ. ભુક્ત ભેગી થયા પછી તું ધર્મને સેવ ૪૩
સ બિંત અમ્માપિયરે, એવમેવ જહા કુટું ! ઇલેએ નિપિવાસસ્સ, નત્યિ કિંચિવિ દુક્કર ૪૪.
મૃગાપુત્રે કહ્યું કે, હે માતા-પિતા ! આપનું કહેવું છેક છે, પરંતુ આલેકમાં નિસ્પૃહ પુરૂને કઈ વસ્તુ દુષ્કર નથી ૪૪
સારીરમાસા ચેવ, વેણુએ અણુન્તો , મએ સેઢાઓ ભીમાઓ, અસઈ દુખભાયાણિ ય ૪૫
મેં શરીર અને મનની ભયંકર વેદના અનંતવાર સહન કરી અને અનેકવાર દુઃખ અને ભયનો અનુભવ કર્યો. ૪૫ અજરામરસુકાન્તા, થાઉતે ભયાગરે
મએ સેઢાણિ ભીમાણિ, જન્માણિ મરણાણિ ય ૪૬ | ચાર ગતિવાળી જન્મ-મરણરૂપ અટવીમાં મેં જન્મ-મરણના ભીષણ સંકટ સહન કર્યા. ૪૬
જહા ઇહું અગણી ઉણહે, ઇત્તા સુતગુણે હિં નરએસુ વેયણ ઉણહા, અસ્સાયા વેઇયાં મએ ક૭ - અહિં અગ્નિમાં જેટલી ઉષ્ણતા છે એનાથી અનંતગણું ઉષ્ણતા-વેદના નર્કમાં છે. આવી અસાતા-વેદના મેં સહન કરી છે. ૪૭
જહા હું ઇમં સીયં, ઇત્તા સુત્વગુણે હિં નરએસુ વેણુ સીયા, અસ્સાયા વેયા એ ૪૮
અહિં જેવી ઠંડી છે, એનાથી અનંતગણુ ઠંડી નરકમાં છે, એ અસાતા વેદનાને મેં સહન કરી છે. ૪૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org